અનોખી પહેલ:જિલ્લામાં ઊંડાણના ગ્રામ્ય વિસ્તારોમાં નાઇટ વેક્સિનેશન

વલસાડ જિલ્લાના ઉંડાણના ગ્રામ્ય વિસ્તારોમાંથી નોકરી રોજગાર માટે બહારગામ જતાં આવતા લોકો રસીકરણથી વંચિત ન રહી જાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા નાઇટ વેક્સિનેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.છેલ્લા 2…

વલસાડ જીલ્લામાં આજે કોરોના 16 કેસ આવ્યા

તાલુકાનું નામ કેસ પુરુષ સ્ત્રી વલસાડ ૦૮ ૦૪ ૦૪ પારડી ૦૩ ૦૨ ૦૧ વાપી ૦૦ ૦૦ ૦૦ ઉમરગામ ૦૩ ૦૩ ૦૦ ધરમપુર ૦૦ ૦૦ ૦૦ કપરાડા ૦૨ ૦૧ ૦૧ કુલ…

સફળ આંદોલનકારી અને યુવાનેતા પ્રવિણ રામની સેવાકીય પ્રવૃતિની નોંધ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા લેવામાં આવી

સફળ આંદોલન અને સેવાકીય પ્રવૃત્તિઓની ગુજરાતમાં જ્યારે જ્યારે વાત આવે ત્યારે પ્રવિણ રામનો ચહેરો તમામ ગુજરાતીઓની સમક્ષ આવે, આંદોલનકારી પ્રવિણ રામ છેલ્લા ૮ વર્ષથી ગુજરાતમાં યુવાનો માટે, ખેડૂતો માટે, કર્મચારીઓ…

ધોરણ 12ની પરીક્ષાઓ રદ, કોરોનાકાળમાં રૂપાણી સરકારે વિદ્યાર્થીઓના હિતમાં લીધો મોટો નિર્ણય

ગુજરાત બોર્ડની પણ ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવા અંગે આજે નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. સીબીએસઇની ધોરણ બારની પરીક્ષા રદ્દ થયા બાદ સરકારે પણ તાત્કાલિક બેઠક બોલાવીને આ બાબતે શું…

ધોરણ-12ની પરીક્ષા પણ રદ્દ:આ વર્ષે CBSE ધોરણ-12ની એક્ઝામ નહીં યોજાય, વડાપ્રધાને કહ્યું- વિદ્યાર્થીઓની સુરક્ષા અમારી અગ્રિમતા

સરકારે આ વર્ષે CBSE ધોરણ-12ની પરીક્ષા રદ્દ કરી છે. આજે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં CBSEના ચેરમેન, શિક્ષણ મંત્રાલયના સેક્રેટરી ઉપરાંત કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, અમિત શાહ,…

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં લોકસેવા અને પરમાર્થના કાર્યોને જ પોતાના જીવનનો ધ્‍યેય બનાવી કાર્યરત એવી ‘પહેલ ચેરિટેબલ ટ્રસ્‍ટ’

‘પહેલ ચેરીટેબલ ટ્રસ્‍ટ’ દ્વારા જરૂરિયાતમંદ લોકોને આત્‍મનિર્ભર બનાવવાની ઉમદા કામગીરી આલેખન-વૈશાલી જે. પરમાર કોરોના વાઇરસની મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહયું છે. ત્‍યારે અનેક લોકોની આર્થિક સ્‍થિતિ દયનીય અને…

માનવ સેવા સંઘ ( છાંયડો) અને સેવા ફાઉન્ડેશન ના સહયોગ

ધરમપુર તાલુકાના પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં  મેડિકલ સહાય આપવામાં આવી વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આદિવાસી ક્ષેત્રમાં અંતરિયાળ વિસ્તારમાં  સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં મેડિકલ સહાય કરવામાં આવી. માનવ સેવા સંઘ…

વલસાડના વાપી-ચલા પોલીસ ચોકીના PSI 1 લાખની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા

  વાપીમાં ચલા પોલીસ ચોકી ખાતે ફરજ બજાવતા PSI પી.એલ. દાફડા 1 લાખની લાંચ લેતા વલસાડ ACBના હાથે ઝડપાઇ જતા પોલીસબેડામાં ચકચાર મચી છે. લાંચ પ્રકરણમાં ઝડપાયેલા PSIએ પહેલાં 4…

કપરાડા ના રોહિયાલ તલાટ ગામના આદિવાસીઓના હક્ક માટે જાગૃતિ લાવનાર પરાગભાઈ સહારે નું નિધન

 વલસાડ જિલ્લામાં આદિવાસી સમાજના આગેવાન પરાગભાઈ સહારેને  “સતી એટલે માતા અને પતિ એટલે પિતા. આપણે બધા કુદરતમાંથી જનમ્યા છીએ અને અમે તેની પૂજા કરીએ છીએ. દક્ષિણ ગુજરાત આદિવાસી બહુમતી ધરાવતો…

તાઉ-તેથી ખેતીને અસર:વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોને 350થી 400 કરોડના નુકસાનનો અંદાજ, ડાંગર સહિત બાગાયતી પાકોનો સોથ વળી ગયો

  તાઉ-તે વાવાઝોડાએ ગુજરાતને ધમરોળ્યું છે. ત્યારે ભારે ખાના ખરાબી સર્વત્ર સર્જાઈ છે. દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજના પ્રમુખ અને ખેડૂતોએ પોતાની વ્યથા વર્ણવી જગતના તાતને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થયું…

error: Content is protected !!