આધશક્તિ માં અંબા ની આરતી તો ગાઈએ છીએ પણ તેનો અર્થ જાણીએ છીએ ? નથી જાણતા તો આવો જાણીએ સમજીએ

નવરાત્રિ કે અન્ય શુભપ્રસંગે જ્યાં માતાજીની અર્ચના પૂજા કરવામાં આવે છે, ત્યાં મા અંબેની આરતી ‘જય આદ્યાશક્તિ મા…’નું ગાન અવશ્ય કરવામાં આવે છે. મોટાભાગના લોકો, અરે … નાના નાના ભૂલકાં…

ફોરેન એક્સ્ચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ સંબંધિત ઓથોરિટીએ ચીનની મોબાઇલ ફોન કંપની શાઓમીની રૂ.૫,૫૫૧ કરોડની ડિપોઝિટ જપ્ત કરવાના આદેશને મંજૂરી આપી છે.

ફોરેન એક્સ્ચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ સંબંધિત ઓથોરિટીએ ચીનની મોબાઇલ ફોન કંપની શાઓમીની રૂ.૫,૫૫૧ કરોડની ડિપોઝિટ જપ્ત કરવાના આદેશને મંજૂરી આપી છે. EDએ શુક્રવારે જણાવ્યું હતું કે, ભારતમાં અત્યાર સુધીની…

ભારતીય વિદ્યા ભવન નાની નરોલી ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા ની થીમ આધારિત સ્પેશિયલ પ્રાર્થનાસભાનું અને તિરંગા યાત્રાનું આયોજન કરાયું.

 વાંકલ :આઝાદી કા અમૃત મહોત્સવનો ઉદ્દેશ દેશભરમાં અભિયાન ચલાવીને દેશભક્તિની લાગણી ફેલાવવાનો છે. દેશની આઝાદીની લડતમાં શહીદી વહોરનાર વીરોની ગાથાઓ જનતા સુધી પહોંચાડવાનો છે. આઝાદી કા અમૃત મહોત્સવનો ઉદ્દેશ્ય ભારતને…

Watch “હરઘર તિરંગા યાત્રા ધારાસભ્ય ગણપત વસાવા સાથે માંગરોળ વાંકલ માં ભવ્ય ઉજવણી” on YouTube

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મૈસુરીયા. Today 9 Sandesh News રિપોર્ટ વિનોદ મૈસુરીયા

વાસદા સર્કિટ હાઉસ ખાતે આદિવાસી સેનાના સ્થાપના દિન પ્રસંગે આદિવાસી સેના દ્વારા સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

વાસદા આદિવાસી સેનાના કાર્યકર્તાઓની હાજરીમાં ઉજવણી કરવામાં આવી અને તેમાં આદિવાસી સેનાની કેક કાપીને ઉજવણી કરવામાં આવી અને ત્યારબાદ આદિવાસી સેના દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિશ્વ…

error: Content is protected !!