વાંસદા તાલુકાના વાટી ગામમાં પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર વ્યાજબી ભાવની સરકાર માન્ય સંસ્તા અનાજની દુકાનની ફાળવણી કરવામાં આવી. ડોક્ટર લોચન શાસ્ત્રી ની મહેનત રંગ લાવી

વાટી ગામમાં પંડિત દિન દયાળ ગ્રાહક ભંડાર વ્યાજબી ભાવની સરકાર માન્ય સંસ્તા અનાજની દુકાનની ફાળવણી કરવામાં આવી. ડોક્ટર લોચન શાસ્ત્રી દ્વારા ગ્રામજનો તરફથી કરવામાં આવેલી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ તથા…

વાંસદા તાલુકાના હનુમાનબારી ગામની પ્રાથમિક શાળા ના શ્રી સવિતાબેન આર.ગાઇન નો નિવૃતિ વિદાય સન્માન સમારંભ યોજાયો.

વાંસદા તાલુકાના હનુમાનબારી ગામની પ્રાથમિક શાળા તા.વાસદા ખાતે શ્રી સવિતાબેન આર.ગાઇન નો નિવૃતિ વિદાય સન્માન સમારંભ યોજાયો. જેમાં તાલુકા પંચાયત સદસ્ય યોગેશભાઈ ડી. દેસાઈ,ગામના સરપંચ રાકેશભાઈ પટેલ,ત.ક.મંત્રી વિમલભાઈ, પ્રભુભાઈ, ગ્રામ…

error: Content is protected !!