વાંસદા પરંપરાગત વાજીંત્રો ગામીત ડોવડું ગામીત ઢોલ,ચૌધરી ડો વડું, પાવરી, કહલ્યા,ડોડીયા સમાજ ના ઘેરૈયા નાચ રજૂ થયું હતું. 100 જેટલા ભકતો દ્વારા માવલિ પૂજન કરવા માં આવ્યું.
વાંસદા તાલુકાના ગોધાબારી તોરણીયા ડુંગર અખિલ ભારતીય જનજાતિ કલ્યાણ આશ્રમ નવસારી જિલ્લા ના કલાઆયામ અંતર્ગત આદિવાસી પરંપરા ડુંગર માંવલી દેવ પૂજા, કંસરી પૂજા નો કાર્યક્રમ યોજાયો હતો. ———————————- –આ કાર્યક્રમ…
વાંસદા તાલુકાના તોરણીયા ડુંગર ખાતે ગોધાબારી ગામે આદિવાસી ધર્મ સંસ્કૃતિ મહોત્સવ અને તોરણીયા ડુંગરદેવ ની પૂજાનો સમારોહ યોજાયો.
વાંસદા તાલુકાના તોરણીયા ડુંગર ખાતે ગોધાબારી ગામે આદિવાસી ધર્મ સંસ્કૃતિ મહોત્સવ અને તોરણીયા ડુંગરદેવ ની પૂજાનો સમારોહ યોજાયો. જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતના નવસારી જિલ્લા સખા દ્વારા તોરણીયા ડુંગર ખાતે આદિવાસી…
વાંસદા તાલુકાના ભીનાર ગામે “મન કી બાત” નો કાર્યક્રમ ડોક્ટર લોચન શાસ્ત્રી ની હાજરીમાં યોજાયો.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત ના 107 મો એપિસોડ ભીનાર ગામે કાજિયા ફળિયા ખાતે કનુભાઈ ના ઘરે લોકોએ નિહાળ્યો. વાસ્તવિક વિધાનસભાના મન કી બાત ના ડોક્ટર લોચન…
વાંસદા તાલુકાના પીપલખેડ ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો.
વાંસદા તાલુકાના પીપલખેડ ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો. રાજ્યના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ તેમજ ખેતી પાકો અંતર્ગત આધુનિક…
વાંસદા તાલુકાના પીપલખેડ ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો.
વાંસદા તાલુકાના પીપલખેડ ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો. રાજ્યના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ તેમજ ખેતી પાકો અંતર્ગત આધુનિક…
વિશ્વ ભર માં દક્ષિણ ગુજરાત નું ગૌરવ વાસદા તાલુકા નું આનંદ તપોવન ના ચેરમેન પ્રતિષ્ઠિત યોગા આચાર્ય તરીકે ડો. શંકરભાઇ પટેલ ને સન્માનીત કરવામાં આવ્યા હતા ……
. આનંદ તપોવન કે જે વાસદાના નવતાડ ગામે સ્થિત છે જે ભારત વિખ્યાતની યોગ સંસ્થાઓ સાથે મળીને દરેક સમાજ ના લોકો ને નિરોગી બનાવવાનું અભિયાન ચલાવે છે .ઇન્ડિયન યોગ એસોસિએશન…
MPL-4 ક્રિકેટ ખેલ નું આયોજન Bjp ના મહામંત્રી સંજય બિરારી એ કર્યુ હતું અને વિજેતા ટીમને ટ્રોફી ગુજરાત પ્રદેશ એસ.ટી મોરચાના મહામંત્રી પિયુષભાઈ પટેલ અને તા.પ.સભ્ય યોગેશભાઈ દેસાઇ ના હસ્તે આપવામાં આવી
મનપુર ગામે M P L-4 ક્રિકેટ નુ આયોજન કર્યુહતું આ ક્રિકેટ મા મનપુર ગામના જ નવયુવાનો ની છ ટીમ બનાવી હતી આ ક્રિકેટ મા Power Hitter winner અને SKY Eleven…
વાંસદા ના હનુમાનબારી ગામે “ભગવાન બિરસા મુંડાજી” ની 148 મી જન્મ જયંતી નિમિત્તે જન જાતિય ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સાથે જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો જિ. પંચાયત પ્રમુખ પરેશ દેસાઈના વિશેષ ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો.
આ પ્રસંગે ધરતી આબા ભગવાન બિરસા મુંડાજી ના દેશની આઝાદી માટે આપેલી યોગદાનની યાદ કરવામાં આવ્યું હતું. તેમણે આપેલ અંગ્રેજ શાસન વિરુદ્ધ “ઉલ ગુલાલ” નો શંખનાદ. જળ જંગલ જમીનનું રક્ષણ…
