વાસદા તાલુકા ના HP ગેસ ગ્રાહકો હેરાન, પરેશાન ત્રાહિમામ.

વાસદા તાલુકા ના HP ગેસ ગ્રાહકો હેરાન, પરેશાન ત્રાહિમામ. “સિલિન્ડર લેવા 4 કિલોમીટર દૂર મોટી ભમતી ગોડાઉન પર જાવો ” એચપી ગેસ ની ઓફિસેથી વાસદા તાલુકાના આજુબાજુના ગામના લોકો સિલિન્ડર…

વાંસદા તાલુકાના કુરેલીયા ગામના તાડ ફળિયામાં કાવેરા નદી તરફ જતો રસ્તા ની ઘણા વર્ષો થી બિસ્માર હાલત સ્થાનિકો ત્રાહિમામ.

વાંસદા તાલુકાના કુરેલીયા ગામના તાડ ફળિયામાં કાવેરા નદી તરફ જતો રસ્તો ઘણા વર્ષો થી બિસ્માર હાલતમાં છે — દર વર્ષે રસ્તા ના કારણે બીજી અનેક તકલીફો નો સામનો કરવા સ્થાનિકો…

વાંસદા તાલુકામાં પડી રહેલા ધોધમાર વરસાદ ને કારણે નદી -નાળા છલકાતા ભીનાર કુરેલીયા રોડ પર પાણી ભરાતા વ્યવહાર ખોરવાયો.

વાંસદા તાલુકામાં પડી રહેલા ધોધમાર વરસાદ ને કારણે નદી -નાળા છલકાતા ધણા વિસ્તારોમાં પાણી ભરાયા. ભીનાર ગામના ડુંગરી ફળિયા વિસ્તારમાં વર્ષો જૂની સમસ્યાને વારંવાર રજૂઆત કરવા છતાં નફફટ વહીવટી તંત્ર…

રાજપીપળા કોલેજ નું ગૌરવ _ દક્ષિણ ગુજરાતનું આદિવાસી યુવા ધન તોરણીયા ડુંગર થી માઉન્ટ ના શિખરે પહોંચ્યું.

_દક્ષિણ ગુજરાતનું આદિવાસી યુવા ધન તોરણીયા ડુંગર થી માઉન્ટ ના શિખર વાંસદા, ગુજરાત રાજ્ય યુવા વિકાસ અને સંસ્કૃતિ તથા રમત ગમત વિભાગના અંતર્ગત રાજસ્થાન માઉન્ટ આબુ પર્વતારોહણ સંસ્થાન માં કોચિંગ…

વાંસદા તાલુકાના ભીનાર ગામે ભીનાર પુલ ફળિયામાં ખાતે પોલિયો કાર્યકમ યોજાયો.

વાંસદા તાલુકાના ભીનાર ગામે ભીનાર પુલ ફળિયામાં ખાતે પોલિયો કાર્યકમ અંતર્ગત ગામ ના સભ્ય દેવાંગભાઈ બી પટેલ દ્વારા પોલિયો બુથ નું ઉદઘાટન કરવામાં આવ્યું તથા ૦ થી ૫ વર્ષ સુધી…

વાંસદા હનુમાનબારી ગામે જી.નવસારી શ્રી સર્વોદય રોહિત સમાજ સંસ્થા તરફથી વિદ્યાર્થીઓને વિનામૂલ્ય નોટબુક વિતરણ કરવામાં આવ્યું.

વાંસદા તાલુકામાં હનુમાનબારી ગામે શ્રી સર્વોદય રોહિત સમાજ જિલ્લા નવસારી સંસ્થા તરફથી વાંસદા મુકામે યોગેશભાઈ દેસાઈ ના ઘરે વિદ્યાર્થીઓને વિનામૂલ્ય નોટબુક વિતરણ કરવામાં આવ્યું. જેમાં કુલ 43 વિદ્યાર્થીઓને 490 નોટબુક…

વાંસદા ઉનાઈ થી સોશિયલ મીડિયા પર સસ્તી પબ્લિસિટી મેળવવા ઉનાઈ પવિત્ર યાત્રાધામને ચીરહરણ કરતી પોસ્ટ મુકાઈ સાથે વાંસદા પોલીસ ની છબી પર પણ ઉભા કર્યા સવાલ.???

વાંસદા ઉનાઈ થી સોશિયલ મીડિયા પર સસ્તી પબ્લિસિટી મેળવવા ઉનાઈ પવિત્ર યાત્રાધામને ચીરહરણ કરતી પોસ્ટ મુકાઈ સાથે વાંસદા પોલીસ ની છબી પર પણ ઉભા કર્યા સવાલ.??? —— પવિત્ર ઉનાઈ ધામને…

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વાંસદા કોર્ટ પરિસરમાં વૃક્ષારોપણ, આયુર્વેદિક રોપાઓનું વિતરણ અને જાગૃતિ રેલીનું તથા હરિત પર્યાવરણના નિર્માણ માટે સંકલ્પના કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું.

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વાંસદા કોર્ટ પરિસરમાં વૃક્ષારોપણ, આયુર્વેદિક રોપાઓનું વિતરણ અને જાગૃતિ રેલીનું તથા હરિત પર્યાવરણના નિર્માણ માટે સંકલ્પના કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે તાલુકા…

વાંસદાના સાંઇ સરકાર ગૃપ ના યુવાનોનો ચારધામ તરફ આધ્યાત્મિક પ્રવાસ ધાર્મિક સંસ્કાર નું સિંચન નું પ્રમાણ.

વાંસદાના યુવાનોનો ચારધામ તરફ આધ્યાત્મિક પ્રવાસ ——– સાંઈ સરકાર ગ્રુપના 18થી 20 વર્ષના યુવાનો ચારધામ યાત્રા માટે રવાના; નવસારી જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ કમલ સોલંકીએ પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી ——–…

વાંસદા ભ્રમદેવ મિત્ર મંડળ દ્વારા અંબે નગરના બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું.

વાંસદા ભ્રમદેવ મિત્ર મંડળ દ્વારા અંબે નગરના બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું. ભ્રમદેવ મીત્ર મંડળ દ્વારા દર વર્ષે ની જેમ અખાજ ત્રીજ ની પૂજા ભ્રમદેવ મંદિરે કરવામાં આવે છે અને…

error: Content is protected !!