વાંસદા તાલુકાના માનકુનિયા ગામેથી પગપાળા માતાજીનો રથ લઈ ઉનાઈ માતા ના દર્શન અર્થે નીકળ્યા માતાજીનો રથ હનુમાનબારી ગ્રામ પંચાયત પાસે આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

ભાદરવી પૂનમ નિમિત્તે આદ્યશક્તિ માં અંબાના 50થી વધુ ભક્તો માનકુનિયા ગામેથી માં અંબાના જય ઘોષ કરતા પગપાળા માતાજીનો રથ લઈ ઉનાઈ માતા ના દર્શન કરવા નીકળ્યા હતા. માતાજીનો રથ બપોરે…

વાસદા તાલુકા ભાજપ કાર્યાલય પર પંડિત દિનદયાળ ઉપાધ્યાયજી નો જન્મદિવસ નિમિત્તે પુષ્પદીપ કરી સૌ કાર્યકર્તા ઓ એ નમન કર્યા

મુકેશભાઈ સી પટેલ વાસદા તાલુકા ભાજપ પ્રમુખ વાંસદા તાલુકા મહામંત્રી સંજયભાઈ બિરારી અને રાકેશભાઈ શર્મા તાલુકા સદસ્ય યોગેશભાઈ દેસાઈ,તા. પ્રમુખ દિપ્તીબેન, રાજુભાઈ મોહિતે, ડો.લોચન શાસ્ત્રી,પદ્યુમનસિહ સોલંકી,અમિત પંચાલ હેમંત પટેલ,ભૂપેનભાઇ પટેલ…

ચીખલી તાલુકાના આમધરા ગામમાં ગણેશ મંડળ માં “Save Forest” થીમ પર બનાવાયું આકર્ષક ડેકોરેશન બન્યું આકર્ષણનું કેન્દ્ર

ચીખલી તાલુકાના આમધરા ગામ સ્થિત જલારામ ધામમાં જંગલોનાં મહત્ત્વ અંગે લોકોમાં જાગૃતિ આવે એ આશયથી ગણેશ મહોત્સવ-૨૦૨૩માં “Save Forest” થીમ પર આકર્ષક ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે. જે હાલ લોકોમાં…

વાંસદા માં પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી ના ૭૩ માં જન્મદિવસ નિમિત્તે બે દિવસીય યોગ શિબિર સફળતા પૂર્વક પૂર્ણ

સમગ્ર રાજ્યમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કુલ 71 જગ્યા પર 71,000 યોગ આચાર્ય દ્વારા કુલ સાત લાખ ત્રીસ હજાર લોકો દ્વારા સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યો. વાંસદા ખાતે પણ કુકણા…

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ પર ભારતીય જનતા પાર્ટી વાંસદા અને ગ્રામપંચાયત દ્વારા કોટેજ હોસ્પિટલ મા દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટ નું વિતરણ કરવામાં આવ્યું.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ પર ભારતીય જનતા પાર્ટી વાંસદા અને ગ્રામપંચાયત દ્વારા વાંસદા કોટેજ હોસ્પિટલ મા દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટ નું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રંસગે ઉપસ્થિત વાંસદા…

error: Content is protected !!