
નાનાપોંઢા તાલુકાના કાકડકોપર ગામના ખોરી ફળીયા રઘુભાઈ સાપટા ની ઘર તરફ જતો રસ્તો.
આઝાદીના આટલા વર્ષો બાદ પણ રસ્તો ન બનતા ૮૦ વર્ષથી તેઓ તકલીફ વેઠી રહ્યા છે.
તમામ રજૂઆત છતાં તંત્ર અહીં સુધી પહોચવામાં નિષ્ફળ. ”
વલસાડ તાલુકા ના છેવાડે આવેલા નાના પોંઢા ગામ મા આવેલા કાકડકકોપર ગામ ના ખોરી ફળીયા મા આવેલ રઘુભાઈ સાપતા ભાઈ ના ઘરે પાસેથી પસાર થતો રસ્તો આઝાદી ના ૮૦ વર્ષ બાદ પણ ન બનતા ખૂબ મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે
તંત્ર ને વારંવાર રજુઆત કરી છતાં પણ રસ્તા નું નવીનીકરણ તો દૂર પણ સમાર કામ પણ થતું નથી.
વિકસિત ગુજરાત ના તમામ દાવા પોકળ સાબિત થતા નજરે પડે પડે છે.તંત્ર ક્યારે જાગશે? ને ક્યારે કામગીરી કરશે?એતો આવનાર સમય જ બતાવશે.
TODAY 9 SANDESH NEWS
રિપોર્ટ – ભુપેન્દ્ર પટેલ
