નાનાપોંઢા તાલુકાના કાકડકોપર ગામના ખોરી ફળીયા માં આઝાદીના આટલા વર્ષો બાદ પણ રસ્તો ન બન્યો. ૮૦‌ વર્ષ થી સ્થાનિકો હાલાકી વેઠવા મજબૂર.

નાનાપોંઢા તાલુકાના કાકડકોપર ગામના ખોરી ફળીયા રઘુભાઈ સાપટા ની ઘર તરફ જતો રસ્તો.
આઝાદીના આટલા વર્ષો બાદ પણ રસ્તો ન બનતા ૮૦‌ વર્ષથી તેઓ તકલીફ વેઠી રહ્યા છે.

તમામ રજૂઆત છતાં તંત્ર અહીં સુધી પહોચવામાં નિષ્ફળ. ”
વલસાડ તાલુકા ના છેવાડે આવેલા નાના પોંઢા ગામ મા આવેલા કાકડકકોપર ગામ ના ખોરી ફળીયા મા આવેલ રઘુભાઈ સાપતા ભાઈ ના ઘરે પાસેથી પસાર થતો રસ્તો આઝાદી ના ૮૦ વર્ષ બાદ પણ ન બનતા ખૂબ મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે
તંત્ર ને વારંવાર રજુઆત કરી છતાં પણ રસ્તા નું નવીનીકરણ તો દૂર પણ સમાર કામ પણ થતું નથી.

વિકસિત ગુજરાત ના તમામ દાવા પોકળ સાબિત થતા નજરે પડે પડે છે.તંત્ર ક્યારે જાગશે? ને ક્યારે કામગીરી કરશે?એતો આવનાર સમય જ બતાવશે.

TODAY 9 SANDESH NEWS

રિપોર્ટ – ભુપેન્દ્ર પટેલ

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકા માં ભારે વારસાદના કારણે ૪૯ થી વધુ રસ્તાઓ પરના લો લેવલ કોઝવે અને માઇનોર બ્રિજ ને થયેલ નુકસાન ની મરામત ચાલુ.

વાંસદા તાલુકામાં તા.૨૩/૦૭/૨૦૨૬ ના રોજ થયેલ ભારે વરસાદના કારણે નદી-નાળાઓમાં આવેલા પૂરને કારણે ખાસ કરીને ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોને જોડતા લો લેવલ કોઝવે) અને માઇનોર બ્રિજ પર પાણી ફરી વળ્યા…

ચીખલી ફડવેલ શામળા દેવ ફળીયા થી વાડી ફળીયા તરફ જતો રસ્તો ધોવાય જતા સ્થાનિકો પરેશાન.

ફડવેલ શામળા દેવ ફળીયા થી વાડી ફળીયા તરફ જતો રસ્તો ધોવાય જતા સ્થાનિકો ત્રાહિમામ ચીખલી ચીખલી તાલુકા મા ૨ દિવસ પહેલા અત્યંત ધોધમાર વરસાદ ના કારણે ફડવેલ શામળા દેવ થી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!