વાંસદા તાલુકાના ખડકાળા પ્રાથમીક શાળા મા ફળિયા શીક્ષણ મા C. R. C સાહેબ શ્રી હસમુખ ભાઈ ની ફળિયા શિક્ષણ ની મુલાકાત

વાંસદા તાલુકાના ખડકાળા પ્રાથમીક શાળા મા ફળિયા શીક્ષણ મા C. R. C સાહેબ શ્રી હસમુખ ભાઈ ની ફળિયા શિક્ષણ ની મુલાકાત દરમ્યાન ધોરણ 1 થી 5 ના બાળકોએ સાહેબ શ્રી…

વાંસદા કુમાર શાળામાં વિદ્યાર્થી સહાય કીટ નું વિતરણ કરવામાં આવ્યુ

વાંસદાકુમાર શાળા અને કન્યા શાળા ધોરણ એક માં પ્રવેશ મેળવેલ ૯૦ જેટલા વિદ્યાર્થીઓને સંત શ્રી રણછોડદાસજી ટ્રસ્ટ તરફથી અભ્યાસ માટેની સહાય કીટનું વિતરણ કરવામાં આવ્યું ટ્રસ્ટના પ્રમુખશ્રી ડોક્ટર જીતેન્દ્ર પટેલ,…

વાલ્મિકી આશ્રમશાળા રાયબોર માં ઉજવાયો ગાંધી જયંતિ

જે નો પ્રાણ સફાય સાદગી અને અહિંસા હોઈ તેવા મોહનદાસ ગાંધી ની જયંતિ નિમિતે આશ્રમશાળા શિક્ષકો કેતનભાઈ ,નીલમબેન તથા આચાર્ય ભુપેશભાઈ વહીઆ એ બાળકો ગાંધી વિચાર ધારા ગાંધીજી ના સ્વપના…

error: Content is protected !!