ચીખલી તાલુકાના રાનકુવા ખાતે આવેલ વ્રજભૂમિ ઇન્ટરનેશનલ એકેડમી(વિદ્યા મંદિર) ખાતે વૈદિક રક્ષાબંધન ની ઊજવણી કરવામાં આવી
વ્રજભૂમિ ઇન્ટરનેશનલ એકેડમી (વિદ્યા મંદિર) ખાતે વૈદિક રક્ષાબંધન ની ઊજવણી કરવામાં આવી. વૈદિક યજ્ઞ દ્ધારા શાળા પરિવાર દ્ધારા વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી. ચીખલી તાલુકાના રાનકુવા ખાતે આવેલ વ્રજભૂમિ…
ચીખલી તાલુકાના આમધરા ગામમાં ગણેશ મંડળ માં “Save Forest” થીમ પર બનાવાયું આકર્ષક ડેકોરેશન બન્યું આકર્ષણનું કેન્દ્ર
ચીખલી તાલુકાના આમધરા ગામ સ્થિત જલારામ ધામમાં જંગલોનાં મહત્ત્વ અંગે લોકોમાં જાગૃતિ આવે એ આશયથી ગણેશ મહોત્સવ-૨૦૨૩માં “Save Forest” થીમ પર આકર્ષક ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે. જે હાલ લોકોમાં…
