માંગરોળના ઐતિહાસિક બણભા ડુંગરે દશેરા પર્વ ના મેળા માં લોકો ઉમટી પડ્યા…
વાંકલ:લોકોએ દેવદર્શન કરી કુદરતી સૌંદર્ય અને મેળા ની મજા માણી,પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા એ બણભા ડુંગર અને ભિલોડીયા ડુંગરના પણ દર્શન કર્યાં.અનેઈશનપુર ગામ પાસે આવેલ ભીલોડિયા ડુંગર અને વાંકલ…
મોટામિયા માંગરોળ, ખેતરમાંથી દીપડો પાંજરે પુરાયો..
વાંકલ : થોડા દિવસ અગાઉ મોટા મિયા માંગરોળ મુકામે ખેતરમાં દીપડો નજરે પડતો હતો જેના અનુસંધાને માંગરોળના માજી સરપંચ નિકેશભાઈ વસાવા તરફથી આર.એફ.ઓ હિરેનભાઈ પટેલને લેખિતમાં જાણ કરાઇ હતી. આર.એફ.ઓ.…
