વાસદા તાલુકાના હનુમાનબારી, રાણી ફળિયા ના ગ્રામજનો તલાટીઓની હડતાલ ના કારણે થયા પરેશાન.

હનુમાનબારી ગામ પંચાયત

હાલ ના સમયમાં દરેક ગામ પંચાયત પર દરેક ગામમાં પંચાયતના કામો નથી થતા,તેથી તકલીફો નો સામનો લોકો કરી રહ્યા છે

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના હનુમાનબારી, રાણી ફળિયા ગામના લોકો તલાટી  ઓની અચોકકસ હડતાલ ના કારણે  લોકો એ ગ્રામપંચાયત ના વારંવાર ધક્કા ખાવા પડે છે.તેથી ખોટાં આંટા ફેરા થી  લોકો પરેશાન થયા છે                                    હનુમાનબારી ગામ નાં સરપંચ રાકેશભાઈ પટેલ તથા તાલુકા પંચાયત સભ્ય યોગેશભાઇ દેસાઈ એ જણાવ્યું હતું કે હનુમાનબારી ગામમાં આજુબાજુ હોસ્પિટલ ઘણી છે તેથી લોકોનું જન્મ ના દાખલા ,મરણના દાખલા ની વધુ જરૂર હોય છે અને બીજા વારસાઇ, પેઢી નામું, જેવી ઘણાં કામો હાલમાં બંધ છે.તેથી તલાટીઓની માંગણી વહેલી તકે સંતોષાઈ અને વહેલી તકે એમની સમસ્યાનું નિરાકરણ આવવું જોઈએ .જેથી લોકોના  પંચાયત ને લગતા કામો  થાય.અને ગામજનોએ પંચાયતના ખોટા ધક્કા ન ખાવા પડે.

ગામ પંચાયત રાણી ફળિયા

તાલુકા પંચાયત સદસ્ય યોગેશ ડી. દેસાઈ સરપંચ રાકેશભાઈ એમ. પટેલ ,ડે. સરપંચ પ્રિયકા બહેન પંચાયત સભ્યો રાજુભાઈ. વિજયભાઈ. ગ્રામજનો અરજદાર વગેરે હાજર રહ્યા હતા

TODAY 9 SANDESH NEWS અમિત મૈસુરીયા દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વલસાડ જિલ્લા માં ભૂમાફિયા ના પાપે લોકો પરેશાન . ઠેરઠેર ગેરકાયદેસર થતાં ખોદકામ સામે તંત્ર ના આંખ આડા કાન

‌ મળતી માહિતી મુજબ પારડી તાલુકામાં આસમા ગામમાં લગભગ 30 વર્ષ જુનું તળાવ ના ખોદકામ બાબતે ગામજનો માં નારાજગી અધિકારીઓ ને લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં સમસ્યા યથાવત .…

વાસદા તાલુકામાં નર્સિંગ ઇન્સ્ટિટયૂટ બોગસ છે કે કોઈ અધિકારી ની રહેમ નજર હેઠળ છે?આ ગોરખધંધા બંધ થશે?”અધિકૃત પરવાનો છે કે? પોતાની મનમાની થી દુકાન ખોલી બેઠા છે?”.

વાસદા તાલુકામાં નર્સિંગ ઇન્સ્ટિટયૂટ બોગસ છે કે કોઈ અધિકારી ની રહેમ નજર હેઠળ છે?આ ગોરખધંધા ચલાવી રહ્યા છે. “અધિકૃત પરવાનો છે કે? પોતાની મનમાની થી દુકાન ખોલી બેઠા છે?”. ઘણા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!