સેવાકીય પ્રવૃત્તિ

વાંસદા તાલુકાના કણધા ગામે જિલ્લા વિરોધપક્ષના નેતા દ્વારા રાશનકીટ વિતરણ કરવામાં આવી

નવસારી જિલ્લા વિરોધપક્ષના નેતા ચંદુભાઈ કે જાદવ

વાંસદા તાલુકાના કણધાગામના બોરીપાડા ખાતે સરકારી આવાસ માં રહેતા ગુલબીબેન બી લોખાડીનું આદિમજૂથમાં બે ગાળાનું ઘર થોડા દિવસ પેહલા તૂટી પડ્યું હતું

આ ઘર પરિવાર ની વ્હારે ખાટાઆંબા જિલ્લાપંચાયત સીટ અને નવસારી જિલ્લા વિરોધપક્ષના નેતા ચંદુભાઈ કે જાદવને જાણ થઈ હતી ત્યારે ચંદુભાઈ આ ગરીબ પરિવારના ઘરે જઈને તેમના દ્વારા ગરીબલાચાર પરિવાર અને ત્યાંજ બાજુમાં રહેતા છનાભાઈ ઝૂલિયાભાઈ માસ્યાને પણ વ્હારે આવી ને રાશનની કીટ વિતરણ કરવામાં આવી હતી

Today 9 sandesh News

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મૈસુરીયા

Related Posts

1 of 3

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!