વાંસદા તાલુકાના કણધા ગામે જિલ્લા વિરોધપક્ષના નેતા દ્વારા રાશનકીટ વિતરણ કરવામાં આવી

નવસારી જિલ્લા વિરોધપક્ષના નેતા ચંદુભાઈ કે જાદવ

વાંસદા તાલુકાના કણધાગામના બોરીપાડા ખાતે સરકારી આવાસ માં રહેતા ગુલબીબેન બી લોખાડીનું આદિમજૂથમાં બે ગાળાનું ઘર થોડા દિવસ પેહલા તૂટી પડ્યું હતું

આ ઘર પરિવાર ની વ્હારે ખાટાઆંબા જિલ્લાપંચાયત સીટ અને નવસારી જિલ્લા વિરોધપક્ષના નેતા ચંદુભાઈ કે જાદવને જાણ થઈ હતી ત્યારે ચંદુભાઈ આ ગરીબ પરિવારના ઘરે જઈને તેમના દ્વારા ગરીબલાચાર પરિવાર અને ત્યાંજ બાજુમાં રહેતા છનાભાઈ ઝૂલિયાભાઈ માસ્યાને પણ વ્હારે આવી ને રાશનની કીટ વિતરણ કરવામાં આવી હતી

Today 9 sandesh News

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા હનુમાનબારી ગામે જી.નવસારી શ્રી સર્વોદય રોહિત સમાજ સંસ્થા તરફથી વિદ્યાર્થીઓને વિનામૂલ્ય નોટબુક વિતરણ કરવામાં આવ્યું.

વાંસદા તાલુકામાં હનુમાનબારી ગામે શ્રી સર્વોદય રોહિત સમાજ જિલ્લા નવસારી સંસ્થા તરફથી વાંસદા મુકામે યોગેશભાઈ દેસાઈ ના ઘરે વિદ્યાર્થીઓને વિનામૂલ્ય નોટબુક વિતરણ કરવામાં આવ્યું. જેમાં કુલ 43 વિદ્યાર્થીઓને 490 નોટબુક…

વાંસદા જનસેવા સંઘ ટ્રસ્ટ નાનીભમતી મુકામે મફત આંખની તાપાસનો કેમ્પ યોજાયો.

જનસેવા સંઘ ટ્રસ્ટ નાનીભમતી મુકામે મફત આંખની તાપસનો કેમ્પ યોજાયો. મોજે. નાનીભમતી ભરતનાથ મહાદેવ (શંકરગીરી મહારાજ) મંદિરે મફત આંખની તપાસ તથા મફત ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો. આ કેમ્પમાં ૨૧૫ જેટલા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!