વાંસદા નગર અને તાલુકામાં ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ પર રોક લગાવવાની માંગ સાથે સમસ્ત તાલુકા હિન્દુ સમાજ દ્વારા વાંસદા પોલીસ તથા મામલતદારશ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

વાંસદા તાલુકા હિન્દુ સમાજ દ્વારા મામલતદારશ્રી ને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ વાંસદાના તમામ જાતી તથા હિન્દુ જનતાઓનું જણાવવાનું કે વાંસદા નગરમાં અને તાલુકામાં છેલ્લા ઘણા સમયથી કટ્ટરવાદી મુસ્લિમો દ્વારા જેહાદી પ્રવૃત્તિઓ, ધાર્મિક કટ્ટરતા તથા દેશવિરોધી પ્રવૃત્તિઓ મોટા પ્રમાણમાં ફેલાવવામાં આવી રહી છે. તેના જ ભાગરૂપે વાંસદા નગરમાં ત્રણ મસ્જિદો નથા નાના બાળકો માટે ૩ મદ્રેસા આવેલ હોવા છતાં પણ એક અલગ ગ્રુપ દ્વારા વિશેષ પ્રવૃત્તિઓ માટે વાસદા ગામમાં મહીડા સાહેબની વાડી અને નવા ફળિયા વિસ્તારમાં મદ્રેસા બનાવીને વાંસદાની શાંતિને ભંગ કરવાનો નો પ્રયત્ન કરવામાં Situs Slot Gacor આવી રહ્યો છે.. ત્યારે આવા બધા તત્વોની સપૂર્ણ તપાસ સાથે તેઓ ક્યાંથી આવેલા છે, ક્યાંના રહેવાસી છે, તેની ઊંડી તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી.

વધુમાં જણાવ્યું કે વાંસદા તાલુકામાં દરેકે દરેક બહારથી આવેલા મુસલમાનો તથા પરપ્રાંતિઓના આધારકાર્ડ,રેશનકાર્ડ, અને ચૂંટણીકાર્ડ તપાસ કરી, તેનો યોગ્ય રેકોર્ડ રાખી, પૂરી તપાસ કરવામાં આવે તો વાંસદા જેવા શાંત અને બહુધા આદિવાસી વિસ્તારમાં પણ આ વિઘટનકારીઓના મનસુબા ખુલ્લા પડે તેમ છે.તો આ અંગે પૂર્ણ તપાસ થવા માટે અને

વાંસદાના બહુમતી મુસલમાનો પણ વાંસદામાં નવી મદ્રેસાના વિરોધમાં ગ્રામ પંચાયત વાંસદામાં લેખિતમાં અરજી આપી વિરોધ નોંધાવી ચુક્યા હોય .આ મદ્રેશાની વાંસદામાં કોઈ જરૂર ન હોય એમ જણાવતા હોય, ત્યારે આ આવા બિન જરૂરી બાંધકામ અને કાર્યો તાત્કાલિક ધોરણે બંધ થવા જોઈએ અને તેની સાથે સંકળાયેલા લોકોની ઊંડી Judi Slot Online તપાસ કરી આવા તત્વોની પૂર્ણ તપાસ કરવા નમ્ર વિનતી કરી

આ બાબતની ગંભીરતાથી નોધ લેવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં નગર ની શાંતિ ભંગ થવાની શક્યતા માટે આ વિષય ની તપાસ સાથે કડક પગલાં ભરવાની માંગ કરવામાં આવી .

TODAY 9 SANDESH NEWS

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના નાની ભમતી ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બિયારણ વૃદ્ધિ કેન્દ્રની લીધી મુલાકાત.

વાંસદા તાલુકાના નાની ભમતી ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ બિયારણ વૃદ્ધિ કેન્દ્રની લીધી મુલાકાત. બિયારણ કેન્દ્રમાં જીવામૃતનું ઉત્પાદન કરતી ગુરુકૃપા સખી મંડળની બહેનો સાથે રાજ્યપાલશ્રીએ સંવાદ સાધી પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો…

વલસાડ વહીવટી તંત્ર આયોજિત સશક્ત નારી મેળો નાણાંમંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખુલ્લો મુકાયો.

નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વલસાડ વહીવટી તંત્ર આયોજિત સશક્ત નારી મેળો ખુલ્લો મુકાયો વલસાડ જિલ્લા ના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ,વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા,વલસાડ ના ધારાસભ્ય ભરતભાઇ પટેલ,કપરાડા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!