વાંસદા તાલુકામાં બાંકડા ગૃપ ના સંચાલક નીતીનભાઇ સંચેતી ઉર્ફે ગોટુભાઇ દ્વારા છેલ્લા ૨૫ વર્ષ થી મકરસંક્રાંતિ ઉતરાયણ પર્વની ઉજવણી માં જમણવાર.

વાંસદા તાલુકામાં બાંકડા ગૃપ ના સંચાલક નીતીનભાઇ સંચેતી ઉર્ફે ગોટુભાઇ દ્વારા છેલ્લા ૨૫ વર્ષ થી મકરસંક્રાંતિ ઉતરાયણ પર્વની ઉજવણી માં લોકો ને પ્રેમભાવ થી ભોજન સાથે ગરીબો ને વસ્ત્ર દાન ————–

– દર વર્ષે લગભગ ૩૦૦ થી ૫૦૦ લોકો ને પ્રેમભાવ થી ભોજન કરાવે છે.આ વર્ષે ૨૫ વર્ષ થયાં.

જેમાં વાંસદા નગર ના આગમન આગેવાનો તથા વડીલો ને આમંત્રિત મહેમાનો તથા ગામડા ના લોકો પણ દર વર્ષે ભોજન કરે છે.સાથે વસ્ત્ર દાન પણ કરી પુણ્યનું કામ કરી રહ્યા છે. ઉતરાયણ પર્વ માં નિતીનભાઇ સંચેતી સાથે યશપાલજી, આનંદભાઈ શાહ, વસંતભાઈ, અજયભાઇ,દેવદાસભાઇ મૈસુરીયા, ભૂતપૂર્વ આચાર્ય મગનભાઈ, શિવેન્દ્રસિંહ ,,સૌ સાથે હાજર રહ્યા હતા .અને હસમુખભાઈ ડેકોરેશન તથા ભાણેજ વિશાલભાઈ શાહ કામરેજ, જયદીપ સિંહ અટોદરીયા અને વાંસદા ના મિત્રમંડળ નો નિતીનભાઇ સંચેતી એ સહયોગ બદલ આભાર માન્યો હતો

અમિત મૈસુરીયા-

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના કેળકચ્છ ગામે ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલિત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરતના સહયોગથી ધાબળા વિતરણ નો કાર્યક્રમ યોજાયો.

કેળકચ્છ ગામે ભારત સેવાશ્રમ સંઘ દ્વારા ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો વાંસદા તાલુકાના કેળકચ્છ ગામે ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલિત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરતના સહયોગથી ધાબળા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…

વલસાડ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ સોનલબેન સોલંકી દ્વારા સોનવાડા આશ્રમશાળા ખાતે 100 થી વધુ નાની મોટી બાળકીઓને કપડાનું વિતરણ કરવામાં આવ્યું..

વલસાડ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ શ્રીમતી સોનલબેન સોલંકી દ્વારા સોનવાડા આશ્રમશાળા ખાતે 100 થી વધુ નાની મોટી બાળકીઓને કપડાનું વિતરણ કરવામાં આવ્યું.. સોનલબેન સોલંકી દ્વારા ખરેખર એક સરાહનીય કાર્ય કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!