વાંસદા કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા માનનીય મહાનરાષ્ટ્રવાદી.પ્રખર પ્રવક્તા અને કરોડો કાર્યકર્તાઓ ના પ્રેરણાસ્રોત અને પથ દર્શક ભારતરત્ન પૂર્વ પ્રધાન મંત્રી પરમ આદરણીય શ્રીઅટલબિહારી વાજ્પેઇજી ની જન્મજયંતી નિમિતે પુષ્પાંજલિ

વાંસદા કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા માનનીય મહાનરાષ્ટ્રવાદી.પ્રખર પ્રવક્તા અને કરોડો કાર્યકર્તાઓ ના પ્રેરણાસ્રોત અને પથ દર્શક ભારતરત્ન પૂર્વ પ્રધાન મંત્રી પરમ આદરણીય શ્રીઅટલબિહારી વાજ્પેઇજી ની જન્મ જયંતી નિમિતે પુષ્પચડાવી કોટિ કોટિ નમન કર્યા

આ કાર્યક્રમ મા 177વાંસદા વિધાન સભાના ઉમેદવાર શ્રી પિયુષભાઈ કે પટેલ બીજેપી મહામંત્રી સંજય બિરારી મહામંત્રી રાકેશ શર્મા. ઉપપ્રમૂખ પધ્યુમનશીહ સોલિંકિ જિલ્લા કીશાન મૌર્ચાના ઉપ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ બક્ષિપંચ મૌર્ચાના પ્રમુખ રાજુ મોહીતે મનોજ લાડ મોટી સંખ્યા મા કાર્યકરો એ હાજરી આપી હતી

અમિત મૈસુરીયા દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

શ્રદ્ધાંજલિ

આપની હયાતી અમારી પ્રેરણા હતી આપના આદર્શ અમારા માર્ગદર્શન હતા આપનું સાદગીભર્યું જીવન, ઉચ્ચ વિચારો,માયાળુ સ્વભાવ,લાગણી – શીલતા અમોજીવન ભર ભૂલશું નહિ. : પરમાત્મા આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી…

વાંસદા તાલુકાના વાંગણ ગામે ગામના સ્થાનિક લોકોએ દ્વારા પોતાના પિતૃઓનું સમૂહ માં શ્રાદ્ધ ક્રિયા કરી.

વાંગણ ગામે,(ગહવાડ ફ.) મા નદીના કિનારે પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવ્યું. વાંસદા તાલુકાના વાંગણ ગામે ગામના લોકોએ પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવ્યું હતું. મહારાજ ના માર્ગ દર્શન હેઠળ દર વર્ષ ની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!