વાંસદા તાલુકાના કણધા ગામે જિલ્લા વિરોધપક્ષના નેતા દ્વારા રાશનકીટ વિતરણ કરવામાં આવી

નવસારી જિલ્લા વિરોધપક્ષના નેતા ચંદુભાઈ કે જાદવ

વાંસદા તાલુકાના કણધાગામના બોરીપાડા ખાતે સરકારી આવાસ માં રહેતા ગુલબીબેન બી લોખાડીનું આદિમજૂથમાં બે ગાળાનું ઘર થોડા દિવસ પેહલા તૂટી પડ્યું હતું

આ ઘર પરિવાર ની વ્હારે ખાટાઆંબા જિલ્લાપંચાયત સીટ અને નવસારી જિલ્લા વિરોધપક્ષના નેતા ચંદુભાઈ કે જાદવને જાણ થઈ હતી ત્યારે ચંદુભાઈ આ ગરીબ પરિવારના ઘરે જઈને તેમના દ્વારા ગરીબલાચાર પરિવાર અને ત્યાંજ બાજુમાં રહેતા છનાભાઈ ઝૂલિયાભાઈ માસ્યાને પણ વ્હારે આવી ને રાશનની કીટ વિતરણ કરવામાં આવી હતી

Today 9 sandesh News

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા ખાતે જલધારા પરબ ની શરૂઆત ઇન્ડિયન રેડક્રોસ વાસદા શાખા દ્વારા જલધારા ઠંડા પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

વાંસદા ખાતે જલધારા પરબ ની શરૂઆત ઇન્ડિયન રેડક્રોસ વાસદા શાખા દ્વારા જલધારા ઠંડા પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યની ઇન્ડિયન રેડક્રોસ શાખાના સહયોગથી વાંસદા શાખા દ્વારા રાહદારીઓ માટે…

આર્થિક મદદ જરૂરથી કરજો. બીમારી જાત નથી જોતી ! રોહિત સમાજ નો દીકરો દીપક દીલીપભાઇ ચૌહાણ સુરત ભારત કેન્સર હોસ્પિટલ માં કેન્સર ની બીમારી થી પીડાય છે.

–વિડિઓ શેર જરૂર કરજો કોઈ દાતા સુધી વીડિયો પહોંચાડવા સહાય કરજો. પરિવાર માં વિધવા માતા પત્ની એક નાનો 9 વર્ષ નો છોકરો છે મૂળ ગામ ખેરગામ ના વતની નોકરી ધંધા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!