વાસદા તાલુકા માં અમૃત કળશ યાત્રા મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત ગામે ગામે સ્વાગત કરાયું

નવસારી જિલ્લા પ્રમુખ પરેશભાઈ દેસાઈ આખા વાંસદા વિસ્તાર મા ફર્યા ચાર દિવસ થયા મોટી ભમતી. મહુવાસ. સરા. ધરમપુરી.કેળકછ. ઉનાઈ માતા ના મંદિર. સિંણધઇ. ચઢાવ. ભીનાર.જેમાં વાંસદા તાલુકા ના પ્રદેશ ના એસ ટી. મોરચા ના મહામંત્રી પિયુષ ભાઈ વાંસદા ના મહામંત્રી સંજય ભાઈ રાકેશ ભાઈ. જિલ્લા પંચાયત સદસ્ય શિવેન્દ્ર સિંહ સોલંકી તાલુકા સદસ્ય યોગેશ દેસાઈ . મહેશભાઈ. કરશનભાઇ. દિલીપભાઈ. કેળકછ ના સરપંચ કરસન ભાઈ. ખંભાળીયા ઉનાઈ ના તાલુકા સદસ્ય જ્યોતિ બહેન. રસિક ભાઈ. સિંણધઇ સરપચ રાજુભાઈ. જિલ્લા પંચાયત સદસ્ય સુમિતા બહેન વગેરે જોડાયા
TODAY 9 SANDESH NEWS https://situs-rtp-slot-gacor.sgp1.cdn.digitaloceanspaces.com/index.htmlઅમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા ગુજરાત રાજ્ય શાખા ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા બધાજ સભ્યો ને રથ નું સ્વાગત માટે નિમંત્રણ

ઇંડિયન રેડ ક્રોસ ગુજરાત રાજ્ય શાખા દ્વારા સંચાલિત રથ વાંસદા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ વાંસદા ખાતે તા. 4/05/2025 ને રવિવાર નાં રોજ સાંજે 4-00 કલાકે આવનાર છે તો તેનું સ્વાગત…

વાંસદા તાલુકાના ભીનાર ગામે “મન કી બાત” નો કાર્યક્રમ ડોક્ટર લોચન શાસ્ત્રી ની હાજરીમાં યોજાયો.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાત ના 107 મો એપિસોડ ભીનાર ગામે કાજિયા ફળિયા ખાતે કનુભાઈ ના ઘરે લોકોએ નિહાળ્યો. વાસ્તવિક વિધાનસભાના મન કી બાત ના ડોક્ટર લોચન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!