વાંસદા શહેર ના જુના દરબાર ચા રાજા ગણેશ મંડળ ખાતે તા. 30-08-2025 ના રોજ 122 મી સાપ્તાહિક હનુમાન ચાલીસા પાઠ ભવ્ય રીતે કરાઈ.

વાંસદા શહેર ના જુના દરબાર ચા રાજા ગણેશ મંડળ ખાતે તા. 30-08-2025 ના રોજ 122 મી સાપ્તાહિક હનુમાન ચાલીસા પાઠ ભવ્ય રીતે યોજાયો હતો.

આ પ્રસંગે વાંસદા તથા આજુબાજુ ગામડાંઓમાંથી અનેક ભક્તો ઉપસ્થિત રહીને શ્રી હનુમાનજી અને ગણપતિ બાપ્પા ના આશીર્વાદ લીધા હતા.


હિન્દુ સંગઠન વાંસદા દ્વારા છેલ્લા બે વર્ષથી ફળિયે ફળિયે હનુમાન ચાલીસા પાઠ યોજવાની શુભ પરંપરા શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં સતત 122 શનિવાર પૂર્ણ કરવામાં આવ્યા છે.

જુના દરબાર ચા રાજા મંડળ ખાતે વર્ષોથી પરંપરાગત રીતે માટીની શ્રી ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે, જ્યાં ભક્તિભાવ સાથે અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાતા રહે છે.
🚩જય શ્રી રામ🚩
🚩જય બજરંગબલી🚩
🚩જય ગણેશ🚩
દરબાર ચા રાજા અને હિન્દુ સંગઠન વાંસદા તરફથી સૌ ભક્તોને ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો છે.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદાના સાંઇ સરકાર ગૃપ ના યુવાનોનો ચારધામ તરફ આધ્યાત્મિક પ્રવાસ ધાર્મિક સંસ્કાર નું સિંચન નું પ્રમાણ.

વાંસદાના યુવાનોનો ચારધામ તરફ આધ્યાત્મિક પ્રવાસ ——– સાંઈ સરકાર ગ્રુપના 18થી 20 વર્ષના યુવાનો ચારધામ યાત્રા માટે રવાના; નવસારી જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ કમલ સોલંકીએ પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી ——–…

વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ખાતે આવેલ પવિત્ર દંડકવન આશ્રમમાં 16 અને 17 એપ્રિલ 2026 ના રોજ ભવ્ય રીતે 11મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવશે.

દંડકવન આશ્રમ ખાતે 11 મો વાર્ષિક મહોત્સવ ઉજવાશે. વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ખાતે આવેલ પવિત્ર દંડકવન આશ્રમમાં આવનાર તા. 16 અને 17 એપ્રિલ 2026 ના રોજ ભવ્ય રીતે 11મો વાર્ષિક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!