વાંસદા શહેર ના જુના દરબાર ચા રાજા ગણેશ મંડળ ખાતે તા. 30-08-2025 ના રોજ 122 મી સાપ્તાહિક હનુમાન ચાલીસા પાઠ ભવ્ય રીતે કરાઈ.

વાંસદા શહેર ના જુના દરબાર ચા રાજા ગણેશ મંડળ ખાતે તા. 30-08-2025 ના રોજ 122 મી સાપ્તાહિક હનુમાન ચાલીસા પાઠ ભવ્ય રીતે યોજાયો હતો.

આ પ્રસંગે વાંસદા તથા આજુબાજુ ગામડાંઓમાંથી અનેક ભક્તો ઉપસ્થિત રહીને શ્રી હનુમાનજી અને ગણપતિ બાપ્પા ના આશીર્વાદ લીધા હતા.


હિન્દુ સંગઠન વાંસદા દ્વારા છેલ્લા બે વર્ષથી ફળિયે ફળિયે હનુમાન ચાલીસા પાઠ યોજવાની શુભ પરંપરા શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં સતત 122 શનિવાર પૂર્ણ કરવામાં આવ્યા છે.

જુના દરબાર ચા રાજા મંડળ ખાતે વર્ષોથી પરંપરાગત રીતે માટીની શ્રી ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે, જ્યાં ભક્તિભાવ સાથે અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાતા રહે છે.
🚩જય શ્રી રામ🚩
🚩જય બજરંગબલી🚩
🚩જય ગણેશ🚩
દરબાર ચા રાજા અને હિન્દુ સંગઠન વાંસદા તરફથી સૌ ભક્તોને ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો છે.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા અગ્નિવર હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા વાંસદાના કેવડી ગામે નાતાલ પર્વ ઉજવણી માટે આપવામાં આવેલ પરવાનગી રદ કરવા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

નવસારી વાંસદા વાંસદા અગ્નિવર હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા વાંસદાના કેવડી ગામે નાતાલ પર્વ ઉજવણી માટે આપવામાં આવેલ પરવાનગી રદ કરવા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું : હાલ વાંસદા તાલુકામાં હિન્દુ…

બીલીમોરા બ્રહ્માકુમારી ગુજરાતના હીરક મહોત્સવ નિમિત્તે બ્રહ્માકુમારીઝ દ્વારા સંપન્ન થઇ સફળ ” શાંતિ પ્રકમ્પન પદયાત્રા”

બ્રહ્માકુમારી ગુજરાતના હીરક મહોત્સવ નિમિત્તે બીલીમોરા બ્રહ્માકુમારીઝ દ્વારા સંપન્ન થઇ સફળ ” શાંતિ પ્રકમ્પન પદયાત્રા” બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય એ માનવ જીવનને આધ્યાત્મિકતાના સરળ પાઠો થકી નૈતિકતા અને મૂલ્યોથી શૃંગારિત કરતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!