બીલીમોરા શહેરમાં આવેલ મેગુષી હોસ્પિટલમાં ગણપતિ દાદાની મૃતિની સ્થાપના

બીલીમોરા શહેરમાં આવેલ મેગુષી હોસ્પિટલમાં ગણપતિ દાદાની મૃતિની સ્થાપના કરવામાં આવેલ હતી. જે ગણપતિ દાદાની મૃતિની તા.૨૯/૦૮/૨૦૨૫ ના રોજ બીલીમોરા બંદર ખાતે વિસજઘન કરવામાં આવેલ હતું. જેમાં મેગુષી હોસ્પિટલના તમામ ડોકટરો અને સ્ટાફોએ સહભાગી થઈ દાદાના વિસર્જનમાં સહભાગી થયેલ હતા.

જેમાં સિનીયર ર્ડા.અનાજવાળા, તેમજ ડૉ. તૃપ્તિ, ડૉ.શ્રેયાલી, ડૉ.રીધ્ધી, ર્ડા.તેજસ્વીની, ડૉ. બિજલ, ડૉ. બિજલ (E.N.T.), ર્ડા.યશ,, ડૉ.આશીષ,, ડૉ. આજ્ઞા તેમજ તમામ સ્ટાફ મિત્રોએ દાદાના વિસર્જનમાં સહયોગ આપી દાદાને ભાવભીની વિદાય આપી હતી.

TODAY 9 SANDESH NEWS

દિનેશ સોસા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર આયોજિત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરત ના સહયોગ થી વસ્ત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર આયોજિત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરત ના સહયોગ થી વસ્ત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર આયોજિત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરત ના સહયોગથી વસ્ત્ર વિતરણ…

વાંસદા અગ્નિવર હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા વાંસદાના કેવડી ગામે નાતાલ પર્વ ઉજવણી માટે આપવામાં આવેલ પરવાનગી રદ કરવા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

નવસારી વાંસદા વાંસદા અગ્નિવર હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા વાંસદાના કેવડી ગામે નાતાલ પર્વ ઉજવણી માટે આપવામાં આવેલ પરવાનગી રદ કરવા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું : હાલ વાંસદા તાલુકામાં હિન્દુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!