બીલીમોરા શહેરમાં આવેલ મેગુષી હોસ્પિટલમાં ગણપતિ દાદાની મૃતિની સ્થાપના

બીલીમોરા શહેરમાં આવેલ મેગુષી હોસ્પિટલમાં ગણપતિ દાદાની મૃતિની સ્થાપના કરવામાં આવેલ હતી. જે ગણપતિ દાદાની મૃતિની તા.૨૯/૦૮/૨૦૨૫ ના રોજ બીલીમોરા બંદર ખાતે વિસજઘન કરવામાં આવેલ હતું. જેમાં મેગુષી હોસ્પિટલના તમામ ડોકટરો અને સ્ટાફોએ સહભાગી થઈ દાદાના વિસર્જનમાં સહભાગી થયેલ હતા.

જેમાં સિનીયર ર્ડા.અનાજવાળા, તેમજ ડૉ. તૃપ્તિ, ડૉ.શ્રેયાલી, ડૉ.રીધ્ધી, ર્ડા.તેજસ્વીની, ડૉ. બિજલ, ડૉ. બિજલ (E.N.T.), ર્ડા.યશ,, ડૉ.આશીષ,, ડૉ. આજ્ઞા તેમજ તમામ સ્ટાફ મિત્રોએ દાદાના વિસર્જનમાં સહયોગ આપી દાદાને ભાવભીની વિદાય આપી હતી.

TODAY 9 SANDESH NEWS

દિનેશ સોસા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

આપણી ભારતીય સંસ્કૃતિ પરંપરા પ્રમાણે આપણા જીવન માં સાચો માર્ગ બતાવનાર ગુરુદેવ ને ગુરુપૂર્ણિમા ના શુભ દિને વંદન પ્રણામ.

TODAY 9 SANDESH NEWS અમિત મૈસુરીયા

આદિવાસીઓની કુળદેવી માવલી માતા અને બરામદેવનાં વર્ષો પછી સામુહિક દર્શન થતા ધરમપુરનાં સ્થાનિકોમાં ભારે હર્ષોલ્લાસ.

આદિવાસીઓની કુળદેવી માવલી માતા અને બરામદેવનાં વર્ષો પછી સામુહિક દર્શન થતા ધરમપુરનાં સ્થાનિકોમાં ભારે હર્ષોલ્લાસ. ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટનાં મોહનગઢ ડુંગર પર આસુરા ગામનાં હદવિસ્તારમાં બિરાજમાન આદિવાસીઓના કુળદેવી માવલી માતાનાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!