બીલીમોરા શહેરમાં આવેલ મેગુષી હોસ્પિટલમાં ગણપતિ દાદાની મૃતિની સ્થાપના

બીલીમોરા શહેરમાં આવેલ મેગુષી હોસ્પિટલમાં ગણપતિ દાદાની મૃતિની સ્થાપના કરવામાં આવેલ હતી. જે ગણપતિ દાદાની મૃતિની તા.૨૯/૦૮/૨૦૨૫ ના રોજ બીલીમોરા બંદર ખાતે વિસજઘન કરવામાં આવેલ હતું. જેમાં મેગુષી હોસ્પિટલના તમામ ડોકટરો અને સ્ટાફોએ સહભાગી થઈ દાદાના વિસર્જનમાં સહભાગી થયેલ હતા.

જેમાં સિનીયર ર્ડા.અનાજવાળા, તેમજ ડૉ. તૃપ્તિ, ડૉ.શ્રેયાલી, ડૉ.રીધ્ધી, ર્ડા.તેજસ્વીની, ડૉ. બિજલ, ડૉ. બિજલ (E.N.T.), ર્ડા.યશ,, ડૉ.આશીષ,, ડૉ. આજ્ઞા તેમજ તમામ સ્ટાફ મિત્રોએ દાદાના વિસર્જનમાં સહયોગ આપી દાદાને ભાવભીની વિદાય આપી હતી.

TODAY 9 SANDESH NEWS

દિનેશ સોસા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

આદિવાસીઓની કુળદેવી માવલી માતા અને બરામદેવનાં વર્ષો પછી સામુહિક દર્શન થતા ધરમપુરનાં સ્થાનિકોમાં ભારે હર્ષોલ્લાસ.

આદિવાસીઓની કુળદેવી માવલી માતા અને બરામદેવનાં વર્ષો પછી સામુહિક દર્શન થતા ધરમપુરનાં સ્થાનિકોમાં ભારે હર્ષોલ્લાસ. ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટનાં મોહનગઢ ડુંગર પર આસુરા ગામનાં હદવિસ્તારમાં બિરાજમાન આદિવાસીઓના કુળદેવી માવલી માતાનાં…

વાંસદાના સાંઇ સરકાર ગૃપ ના યુવાનોનો ચારધામ તરફ આધ્યાત્મિક પ્રવાસ ધાર્મિક સંસ્કાર નું સિંચન નું પ્રમાણ.

વાંસદાના યુવાનોનો ચારધામ તરફ આધ્યાત્મિક પ્રવાસ ——– સાંઈ સરકાર ગ્રુપના 18થી 20 વર્ષના યુવાનો ચારધામ યાત્રા માટે રવાના; નવસારી જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ કમલ સોલંકીએ પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી ——–…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!