
જનસેવા સંઘ ટ્રસ્ટ નાનીભમતી મુકામે મફત આંખની તાપસનો કેમ્પ યોજાયો.
મોજે. નાનીભમતી ભરતનાથ મહાદેવ (શંકરગીરી મહારાજ) મંદિરે મફત આંખની તપાસ તથા મફત ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો.
આ કેમ્પમાં ૨૧૫ જેટલા લાભાર્થીઓએ લાભ લીધો. આ કેમ્પમાં એડવોકેટ પ્રદ્યુમનસિંહ સોલંકી, અમદાવાદથી આવેલ ડૉ.હેમાંશુભાઈ તથા નાનીભમતીના ડોક્ટરો તથા સ્ટાફ હાજર રહ્યો હતો.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
