ધર્મ દર્શન

જેસીઆઈ વાંસદા રોયલ આયોજીત શ્રીમદ્ ભાગવત કથાના ચોથા દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો.

જેસીઆઈ વાંસદા રોયલ આયોજીત શ્રીમદ્ ભાગવત કથાના ચોથા દિવસે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો.
આ દિવસે કથા ના યજમાન જેસીઆઈ વાંસદા રોયલ પરિવાર હાજર રહ્યો.
કથાકાર નિલેશ ભાઈ શાસ્ત્રી દ્વારા ” આવે છે આવે છે મારો કૃષ્ણ કનૈયા આવે છે” ના ગુણગાન થી કાનુડા નુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને જેસીઆઈ ના જુનિયર જેસી વિંગ ના સભ્યો એ મટકી ફોડી, માખણ ,ચોકલેટ ,કેક પંજેરી જેવા અનેક જાતના પ્રસાદી નુ વિતરણ કર્યું.
ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મોત્સવ હર્ષોલ્લાસ થી ઉજવામાં આવ્યો.
જેસીઆઈ ઝોન ૮ ના PR પ્રોગ્રામ ના જેસી લલીત બલદાણીયા હાજર રહ્યા ભાગવત કથાના પોજેકટ ચેરમેન જેસી Adv. વિજય પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું.
ભગવત્ કથા માં ગોવર્ધન નું વર્ણન કરવામાં આવ્યું

TODAY 9 SANDESH NEWS

-રીપોર્ટ -અમિત મૈસુરીયા

Related Posts

1 of 3

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!