માંગરોળનાં વાંકલ ખાતે વિજય વિશ્વ સંમેલન યોજાવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર હાજર રહ્યા અને સભા સંબોધી

માંગરોળનાં વાંકલ ખાતે વિજય વિશ્વ સંમેલન યોજાવામાં આવ્યું હતું.જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર હાજર રહ્યા હતાં અને સભા સંબોધી હતી

વિધાસભાની ચુંટણીના ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે ભાજપ દ્વારા મતદારોનો વિશ્વાસ જીતવા માટે પ્રચાર શરૂ કરી દેવાયો છે.

આ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ગણપતસિંહ વસાવાને જંગી મતોથી જીતાડવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે,મોદી સરકારને 8 વર્ષ થયાં પરંતુ એક પણ આરોપ ભ્રષ્ટાચારનો નથી લાગ્યો.

રીપોર્ટ –વિનોદ મૈસુરીયા માંગરોળ વાંકલ

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકા માં ૧ મે ગુજરાત સ્થાપના દિવસ નિમિતે સમગ્ર ગુજરાત રાજ્ય માં આમ આદમી પાર્ટી દ્વારા એક દિવસીય ઉપવાસ નું આયોજન.

વાંસદા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા કંડોલપાડા ગામે જયમીન ભાઈ ના ઘરે જે રીતે ગુજરાત માં બેરોજગારી ,ભ્રષ્ટાચાર, નસિલા પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થવું,પેપર લીક,કથળતું શિક્ષણ અને આરોગ્ય જેવી સમસ્યા સામે…

વાંસદા જલારામ હોલ ખાતે 177 વિધાનસભા નો સક્રિય સભ્ય સંમેલન યોજાયો.

૬ એપ્રિલ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ ના ઉજવણીના ભાગરૂપે આ સક્રિય સભ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌપ્રથમ સાત મિનિટની પાર્ટીની સ્થાપનાથી લઈ અત્યાર સુધી ની કામગીરીની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!