News

વાંકલ કોંગ્રેસના આગેવાન જગતસિંહ વસાવાએ આપ્યું રાજીનામું

જગતસિંહ વસાવા

કોંગ્રેસના આગેવાન જગતસિંહ વસાવાએ આપ્યું રાજીનામું
ટિકિટ ન મળતાં કોંગ્રેસનો સાથ છોડ્યો હોવાનું મનાઈ રહ્યું છે.

માંગરોળ વિધાનસભાની બેઠક પર ટિકિટ ન મળતા રાજીનામું.
સંભવિત ઉમેદવારો તરીકે જગતસિંહ વસાવા અને   અનિલ ચૌધરીનું નામ ચર્ચામાં હતું.
કોંગ્રેસની ઉમેદવારોની યાદી જાહેર થતાં અનિલ ચૌધરીને ટિકિટ મળી.
ટિકિટ ન મળવાને કારણે નારાજ હતાં

રીપોર્ટ :- વિનોદ મૈસુરીયા માંગરોળ વાંકલ

Related Posts

1 of 20

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!