વાંકલ કોંગ્રેસના આગેવાન જગતસિંહ વસાવાએ આપ્યું રાજીનામું

જગતસિંહ વસાવા

કોંગ્રેસના આગેવાન જગતસિંહ વસાવાએ આપ્યું રાજીનામું
ટિકિટ ન મળતાં કોંગ્રેસનો સાથ છોડ્યો હોવાનું મનાઈ રહ્યું છે.

માંગરોળ વિધાનસભાની બેઠક પર ટિકિટ ન મળતા રાજીનામું.
સંભવિત ઉમેદવારો તરીકે જગતસિંહ વસાવા અને   અનિલ ચૌધરીનું નામ ચર્ચામાં હતું.
કોંગ્રેસની ઉમેદવારોની યાદી જાહેર થતાં અનિલ ચૌધરીને ટિકિટ મળી.
ટિકિટ ન મળવાને કારણે નારાજ હતાં

રીપોર્ટ :- વિનોદ મૈસુરીયા માંગરોળ વાંકલ

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના સતીમાળ ગામમાં પાકા રસ્તા નું ભૂમિ પૂજન કરાયું.

વાંસદા તાલુકાના સતિમાળ ગામમાં પાકા રસ્તા નુ ખાતમુહૂર્ત. – -સતીમાળ ગામમાં વર્ષો જૂના રસ્તા ની સમસ્યા હલ થઈ ! ભૂમિ પૂજન કરતા વાંસદા તાલુકા પંચાયત શાસન પક્ષના નેતા બીપીન માહલા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!