વાંસદા તાલુકા ના ભીનાર પાટી ફળિયા માં મહાકાળી માતા મંદિર શારદ પૂર્ણિમા નો ઓમ -હવન કરવામાં આવ્યો.

વાંસદા તાલુકા ના ભીનાર પાટી ફળિયા માં મહાકાળી માતા મંદિર શારદ પૂર્ણિમા નો ઓમ -હવન સાથે પૂજા કરવામાં આવી.વાંસદા તાલુકાના ભીનાર ગામે પાટી ફળિયા માં મહાકાળી માતાજી મંદિર ના પટાંગણ માં આસો સુદ પૂનમ નિમિત્તે ભવ્ય રીતે ઉજવાયો હતો

મંદિર ના પુજારી સુખાભાઈ પટેલ ભગત દ્વારા મંદિર ના પટાંગણ માં હોમ -હવન અને પૂજા નું આયોજન થયું ગામ લોકો એ મોટી સંખ્યામાં હાજરી આપી હવન પુજા માં ભાગ લીધો તથા ગરબા રમી હર્ષોલ્લાસ વ્યકત કર્યો અને ચા નાસ્તો નું આયોજન કરવામાં આવ્યું હતું

TODAY 9 SANDESH NEWS

અલ્પેશ પટેલ

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

સ્વામી શ્રી મનીષાનંદજીના દિવ્ય તત્વના ગુણગાન કારતક સુદ એકાદશી – તુલસી વિવાહના આ પવિત્ર, દિવ્ય, શુભ યોગ દિવસે કાર્યક્રમ કરવામાં આવ્યો.

સ્વામી શ્રી મનીષાનંદજીના દિવ્ય તત્વના ગુણગાન કાર્યક્રમ કારતક સુદ એકાદશી – તુલસી વિવાહના આ પવિત્ર, દિવ્ય, શુભ યોગ દિવસે બિલીમોરા શ્રી દ્વારિકાધીશ મન્દિરના પવિત્ર પટાંગણ ઉપર ભરૂચ જિલ્લાના નર્મદા નદી…

વાંસદા તાલુકાના ભીનાર પાટી ફળિયા માં મહાકાળી મંદિરે હોમ. હવન નું આયોજન કરવામાં આવ્યું હતું

વાંસદા તાલુકાના ભીનાર પાટી ફળિયા માં મહાકાળી માતા નું મંદિર નું જીર્ણોદ્ધાર કરી અને આજે રોજ આસો સુદ નવરાત્રિ ની દશેરા હોવાથી મંદિર ના પુજા સુખા ભાઈ ભગત દ્રારા મંદિર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!