વાંસદા- હનુમાનબારી – રાણી ફળિયાના વેપારી મંડળ દ્વારા વાવાઝોડામાં સૌથી વધુ અસરગ્રસ્ત પરિવારો ને સહાય

વાંસદા- હનુમાનબારી – રાણી ફળિયાના વેપારી મંડળ દ્વારા વાવાઝોડામાં સૌથી વધુ અસરગ્રસ્ત

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સિણધઈ ગામે અસરગ્રસ્ત પરિવારોને અનાજ,તેલ લોટ ચોખા ,ફરસાણ દાળ ,બટાકા હળદર, મરચું જેવી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની 70 જેટલી કીટ બનાવીને અસરગ્રસ્ત પરિવાર ઓને આપવા માટે ટેમ્પોમાં ભરીને વાંસદાથી આદિજાતિ મોર્ચા ના મહામંત્રી પિયુષભાઈ પટેલ અને સેવા પખવાડિયા ના ઈન્ચાર્જ રાકેશભાઈ શર્મા તેમજ વાંસદા તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ ની હાજરી મા ટેમ્પો ને રવાના કરવામાં આવેલ હતું

તેમજ સિણધઈ ના સરપંચ રાજુભાઇ અને હનુમાનબારી ના સરપંચ રાકેશભાઈ ના હસ્તે કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા જલારામ મંદિરના શ્રેષ્ઠ દાનવીર દાતા ઠાકોરભાઈ કિન્નરી વાળા કાયમી વસવાટ માટે અમેરિકા જતા હોય તેમને પુષ્પગુચ્છ આપી વિદાય આપી.

ઠાકોરભાઈ પટેલ કિન્નરી વાળા તરીકે નગરમાં પ્રખ્યાત અને દાતાઓમાં એક વાંસદા જલારામ મંદિરના શ્રેષ્ઠ દાનવીર દાતા ઠાકોરભાઈ કિન્નરી વાળા કાયમી વસવાટ માટે અમેરિકા જતા હોય તેમને પુષ્પગુચ્છ આપી વિદાય આપવા…

વાંસદા તાલુકાના કેળકચ્છ ગામે ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલિત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરતના સહયોગથી ધાબળા વિતરણ નો કાર્યક્રમ યોજાયો.

કેળકચ્છ ગામે ભારત સેવાશ્રમ સંઘ દ્વારા ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો વાંસદા તાલુકાના કેળકચ્છ ગામે ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલિત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરતના સહયોગથી ધાબળા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!