
વાંસદા- હનુમાનબારી – રાણી ફળિયાના વેપારી મંડળ દ્વારા વાવાઝોડામાં સૌથી વધુ અસરગ્રસ્ત
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સિણધઈ ગામે અસરગ્રસ્ત પરિવારોને અનાજ,તેલ લોટ ચોખા ,ફરસાણ દાળ ,બટાકા હળદર, મરચું જેવી જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની 70 જેટલી કીટ બનાવીને અસરગ્રસ્ત પરિવાર ઓને આપવા માટે ટેમ્પોમાં ભરીને વાંસદાથી આદિજાતિ મોર્ચા ના મહામંત્રી પિયુષભાઈ પટેલ અને સેવા પખવાડિયા ના ઈન્ચાર્જ રાકેશભાઈ શર્મા તેમજ વાંસદા તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ ની હાજરી મા ટેમ્પો ને રવાના કરવામાં આવેલ હતું

તેમજ સિણધઈ ના સરપંચ રાજુભાઇ અને હનુમાનબારી ના સરપંચ રાકેશભાઈ ના હસ્તે કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
TODAY 9 SANDESH NEWS
અમિત મૈસુરીયા
