વાંસદા નગર ના તિલક ગણેશ મંડળ દ્વારા આયોજીત તિલક નવરાત્રી ઉત્સવ નવદુર્ગા માં નું અનેરૂ સ્વરૂપ ના દર્શન.

વાંસદા તાલુકાના તિલક ગણેશ મંડળ દ્વારા આયોજીત તિલક નવરાત્રી ઉત્સવ નું અનેરૂ આયોજન આ વર્ષ પણ વાંસદાના ઐતિહાસિક ટાવર પાસે કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર વાંસદા નગર ના ખૂણે ખૂણે થી ખલૈયાઓ ગરબા રમવા આવે છે અને આ વર્ષ તિલક ગુપ દ્વારા માતાજી ના ચોકનો ગજબ નો શણગાર કરવામાં આવ્યો છે નવરાત્રી ના અંબે માના‌ 9 દિવસ ના માતાજી ના અલગ અલગ સ્વરૂપો ને મોટા મોટા બેનર દ્વારા દર્શાવવામાં આવ્યો છે અને દરેક માતાજી ના સ્વરૂપોને તેમના રંગ રૂપ નામો અને શ્લોક દ્વારા વર્ણવ્યા છે.

તિલક ગુપ નો એક માત્ર હેતુ એ છે કે લોકો ગરબા માં નાચ ગાન ની સાથે સાથે અંબે માં ના 9 સ્વરૂપ ને ઓળખે અને સમજે જેમ કે પહલે નોરતે શૈલપુત્રી માતા બીજા નોરતે બહ્યચારિણી માતા ત્રીજે નોરતે ચંદ્રઘંટા માતા ચોથે નોરતે કુષ્માંડા માતા પાંચમા નોરતે સ્કંદમાતા છઠ્ઠા નોરતે કાત્યાયની માતા સાતમે નોરતે કાલરાત્રિ માતા આઠમા નોરતે મહાગૌરી માતા અને નવમે નોરતે સિદ્ધિદાત્રી માતા દર્શાવવામાં આવ્યા છે

જેમાં દરેક માતાજી નું અલગ મહત્વ અને દંતકથા છે તિલક ગુપ નું 11 માં વર્ષ ની ઉજવણી નું રલોગન દેશભક્તિ ધર્મ જાગૃતિ અને લોકો સેવા પૈકી સાચા અર્થમાં ધર્મ જાગૃતિ નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

આદિવાસીઓની કુળદેવી માવલી માતા અને બરામદેવનાં વર્ષો પછી સામુહિક દર્શન થતા ધરમપુરનાં સ્થાનિકોમાં ભારે હર્ષોલ્લાસ.

આદિવાસીઓની કુળદેવી માવલી માતા અને બરામદેવનાં વર્ષો પછી સામુહિક દર્શન થતા ધરમપુરનાં સ્થાનિકોમાં ભારે હર્ષોલ્લાસ. ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટનાં મોહનગઢ ડુંગર પર આસુરા ગામનાં હદવિસ્તારમાં બિરાજમાન આદિવાસીઓના કુળદેવી માવલી માતાનાં…

વાંસદાના સાંઇ સરકાર ગૃપ ના યુવાનોનો ચારધામ તરફ આધ્યાત્મિક પ્રવાસ ધાર્મિક સંસ્કાર નું સિંચન નું પ્રમાણ.

વાંસદાના યુવાનોનો ચારધામ તરફ આધ્યાત્મિક પ્રવાસ ——– સાંઈ સરકાર ગ્રુપના 18થી 20 વર્ષના યુવાનો ચારધામ યાત્રા માટે રવાના; નવસારી જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ કમલ સોલંકીએ પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી ——–…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!