વાંસદા નગર ના તિલક ગણેશ મંડળ દ્વારા આયોજીત તિલક નવરાત્રી ઉત્સવ નવદુર્ગા માં નું અનેરૂ સ્વરૂપ ના દર્શન.

વાંસદા તાલુકાના તિલક ગણેશ મંડળ દ્વારા આયોજીત તિલક નવરાત્રી ઉત્સવ નું અનેરૂ આયોજન આ વર્ષ પણ વાંસદાના ઐતિહાસિક ટાવર પાસે કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર વાંસદા નગર ના ખૂણે ખૂણે થી ખલૈયાઓ ગરબા રમવા આવે છે અને આ વર્ષ તિલક ગુપ દ્વારા માતાજી ના ચોકનો ગજબ નો શણગાર કરવામાં આવ્યો છે નવરાત્રી ના અંબે માના‌ 9 દિવસ ના માતાજી ના અલગ અલગ સ્વરૂપો ને મોટા મોટા બેનર દ્વારા દર્શાવવામાં આવ્યો છે અને દરેક માતાજી ના સ્વરૂપોને તેમના રંગ રૂપ નામો અને શ્લોક દ્વારા વર્ણવ્યા છે.

તિલક ગુપ નો એક માત્ર હેતુ એ છે કે લોકો ગરબા માં નાચ ગાન ની સાથે સાથે અંબે માં ના 9 સ્વરૂપ ને ઓળખે અને સમજે જેમ કે પહલે નોરતે શૈલપુત્રી માતા બીજા નોરતે બહ્યચારિણી માતા ત્રીજે નોરતે ચંદ્રઘંટા માતા ચોથે નોરતે કુષ્માંડા માતા પાંચમા નોરતે સ્કંદમાતા છઠ્ઠા નોરતે કાત્યાયની માતા સાતમે નોરતે કાલરાત્રિ માતા આઠમા નોરતે મહાગૌરી માતા અને નવમે નોરતે સિદ્ધિદાત્રી માતા દર્શાવવામાં આવ્યા છે

જેમાં દરેક માતાજી નું અલગ મહત્વ અને દંતકથા છે તિલક ગુપ નું 11 માં વર્ષ ની ઉજવણી નું રલોગન દેશભક્તિ ધર્મ જાગૃતિ અને લોકો સેવા પૈકી સાચા અર્થમાં ધર્મ જાગૃતિ નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ખાતે આવેલ પવિત્ર દંડકવન આશ્રમમાં 16 અને 17 એપ્રિલ 2026 ના રોજ ભવ્ય રીતે 11મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવશે.

દંડકવન આશ્રમ ખાતે 11 મો વાર્ષિક મહોત્સવ ઉજવાશે. વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ખાતે આવેલ પવિત્ર દંડકવન આશ્રમમાં આવનાર તા. 16 અને 17 એપ્રિલ 2026 ના રોજ ભવ્ય રીતે 11મો વાર્ષિક…

વાંસદા તાલુકાના ભીનાર પાટી ફળિયામાં મહાકાળી માતાજી મંદિરે સવંત ‌‌૨૦૮૨ચૈત્ર‌ પુનમ (હનુમાન જયંતી) નિમિત્તે ભગવાન શ્રી સત્ય નારાયણ ની પૂજા સાથે મહાયજ્ઞ અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું.

કથાકાર ભાસ્કરભાઈ એ દેવ પુજા કરાવી હતી અને આયોજન મંદિર ના પુજારી સુખાભાઈ બી પટેલ (ભગત) ના હસ્તક કરવામાં આવ્યું હતું જેમાં ગામના ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા ભક્તો માટે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!