સોમનાથ પ્રાથમિક શાળા, બીલીમોરાના આચાર્ય શ્રીમતી ગીતાબેન મણીલાલ પટેલનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો હતો.

સોમનાથ પ્રાથમિક શાળા, બીલીમોરાના આચાર્ય શ્રીમતી ગીતાબેન મણીલાલ પટેલનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો હતો. શ્રી આસુસિંગ ગનુસિંગ લબાના ઉર્ફે પિચીભાઈના અધ્યક્ષ પદે સમગ્ર કાર્યક્રમ સંપન્ન થયો.

શ્રીમતી ગીતાબેનના શિક્ષક તરીકેના ૩૪ વર્ષોના કાર્યકાળને યાદ કરતાં વિધાર્થીઓ, સહકર્મીઓ અને એમના પરિવારજનો એ એમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં બહોળા વિદ્યાર્થીવર્ગ અને વાલીઓએ હાજરી આપી હતી.

દિનેશ સોસા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાસદા તાલુકા ના વનવિભાગ ના વિસ્તાર માં વધુ એક લાકડા ચોરી નો કિસ્સો સામે આવ્યો વનવિભાગે ગેર કાયદેસર ઝડપેલું લાકડું બીજા તાલુકા માં ઈટ ના ભટ્ટે કેવી રીતે વેચાયું?

વાંસદા તાલુકાના અંકલાછ વણઝારવાડી વિસ્તારમાં મહુડા ના ઝાડ અને અન્ય ઝાડ ની ગેરકાયદેસર રીતે કાપણી થઈ. મહુડા ના ઝાડ કાપવા કોઈ પરવાનગી ન હોવાની માહિતી મળતા મીડિયા કર્મી દ્વારા અંકલાછ…

જેસીઆઇ વાંસદા રોયલ દ્વારા ગ્રામ પંચાયત સફાઈ કર્મચારી નો સન્માન સમારંભ યોજાયો

જેસીઆઇ વાંસદા રોયલ દ્વારા ગ્રામ પંચાયત સફાઈ કર્મચારી નો સન્માન સમારંભ યોજાયો ગ્રામપંચાયત ના પાયા ના કર્મચારી એવા સફાઈ કર્મીઓ કે જેઓ સંપૂર્ણ નગર સ્વચ્છ અને સુંદર રાખે છે સાથે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!