વાંસદા તાલુકાના શ્રી પ્રતાપ હાઇસ્કૂલ ના સાંસ્કૃતિક હોલમાં વોકેશનલ કેરિયર કાઉન્સેલિંગ કાર્યકમ 2025 યોજાયો હતો

વોકેશનલ કેરિયર કાઉન્સેલિંગ કાર્યક્રમ શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા ખાતે યોજયો .

વાંસદા તાલુકાના શ્રી પ્રતાપ હાઇસ્કૂલ વાંસદાના સાંસ્કૃતિક હોલમાં વોકેશનલ કેરિયર કાઉન્સેલિંગ કાર્યકમ 2025 યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવ્યું હતું વોકેશનલ કેરિયર કાઉન્સેલિંગ નો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ વધુને વધુ વિવિધ કૌશલ્ય – સ્કિલના કાર્યથી વાકેફ અને જીવન ઉપયોગી બનાવે તે છે.

જેમકે એગ્રીકલ્ચર ( ખેતી વિષયક ) નું જ્ઞાન ધરાવે અને આધુનિક ખેતી કરતાં થાય, બ્યુટી પાર્લર , ઈલેક્ટ્રિશિયન , અન્ય , અનેક વિવિધ વોકેશનલ અભ્યાસો ચાલે છે . વોકેશનલ કેરિયર કાઉન્સેલિંગ કાર્યકમમાં RMSA કો.ઓર્ડીનેટર ઈશ્વરભાઈ,ડિસ્ટ્રિક રિસોર્સ પર્સન સ્નેહલભાઈ, ખુશ્બુબેન બ્લોક એ.આર એન્ડ વી.ઇ. મિતેશભાઇ , જીગરભાઈ,કનક્લતાબેન, પ્રિયંકાબેન ,વાંસદા આઈ.ટી.આઈ કિશોરભાઈ પવાર, વિમલભાઈ ચૌધરી જીઆઇડીસી એન્જિનિયરિંગ કોલેજ અબ્રામા ડો. દિલીપભાઈ પટેલ અંકુર દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ નો લાભ લેવા માટે શ્રી જનતા સ્કૂલ ઉનાઈ ,વિદ્યાકિરણ હાઈસ્કૂલ ઉનાઈ , શ્રી સદગુરુ સ્કૂલ ભીનાર શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદા સ્કૂલોના 500 થી વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા તેમજ વિદ્યાથીઓ સાથે Already એજ્યુકેશનના શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા

વર્તમાનમાં વોકેશનલ અભ્યાસની જરૂરિયાત અને મહત્વને ધ્યાને લઈ શ્રી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદાના આચાર્ય જયદિપસિંહ પરમારે શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા ..કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગનાં સુપરવાયઝર અને શાળાના તમામ શિક્ષકોના સહકાર મળ્યો હતો . વિદ્યાર્થીઓ માં વોકેશનલ અભ્યાસક્રમ પ્રત્યે વધુ ને વધુ રસ રૂચિ વધે અને વધુ ને વધુ જાગૃતિ આવે તેવા પ્રયાસો અંતર્ગત આ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું શાળા મંડળ ના પ્રમુખ ઉપપ્રમુખ , મંત્રી , કેમ્પસ ડાયરેકટર , તથા ટ્રસ્ટી સભ્યો એ પણ કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવ્યા હતા .

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વલસાડ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ સોનલબેન સોલંકી દ્વારા સોનવાડા આશ્રમશાળા ખાતે 100 થી વધુ નાની મોટી બાળકીઓને કપડાનું વિતરણ કરવામાં આવ્યું..

વલસાડ નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ શ્રીમતી સોનલબેન સોલંકી દ્વારા સોનવાડા આશ્રમશાળા ખાતે 100 થી વધુ નાની મોટી બાળકીઓને કપડાનું વિતરણ કરવામાં આવ્યું.. સોનલબેન સોલંકી દ્વારા ખરેખર એક સરાહનીય કાર્ય કરવામાં…

વાંસદા તાલુકાના કંડોલપાડા પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગોવિંદભાઈ નો નિવૃત્તિ વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

વાંસદા તાલુકાના કંડોલપાડા પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગોવિંદભાઈ નો નિવૃત્તિ વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ગામ ના લોકો અને સ્કૂલ માં અભ્યાસ કરી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!