વલસાડ જિલ્લા માં ભૂમાફિયા ના પાપે લોકો પરેશાન . ઠેરઠેર ગેરકાયદેસર થતાં ખોદકામ સામે તંત્ર ના આંખ આડા કાન

‌ મળતી માહિતી મુજબ પારડી તાલુકામાં આસમા ગામમાં લગભગ 30 વર્ષ જુનું તળાવ ના ખોદકામ બાબતે ગામજનો માં નારાજગી

અધિકારીઓ ને લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં સમસ્યા યથાવત .

કોઈ અધિકારી સ્થળ તપાસ માટે આવ્યા નથી.આસમા ગામે તળાવમાં ખોદકામ અને પાણીનો નિકાલ કરવાથી ગ્રામજનો વિફર્યા . ગ્રામજનોને પાણીની સમસ્યા ભર ઉનાળે ઊભી થઈ સાથે હાલાકીનો સામનો કરવા લોકો મજબૂર બન્યા છે તળાવમાં પાણી ન હોવાથી ખેતી ના પાકને મોટું નુકસાન થવાની શક્યતા સાથે ઢોર ને પીવાના પાણીના ફાંફાં સાથે આજુબાજુના બોરના પાણીના જળસ્તર નીચા થવા જેવી અનેક તકલીફો નો સામનો કરી રહ્યા છે.

ગ્રામજનોનું કહેવું છે કે ખાલી તળાવમાં પાણી ભરાય અને જુનો ઠરાવ રદ કરી નવો ઠરાવ થવો જોઈએ ,જેવી માંગ ઉઠવા પામી છે. હવે જોવાનું એ રહ્યું કે ભર ઉનાળે. તળાવ માં પાણી ભરશે કોણ ? અને ખેડૂતો ની સમસ્યા દૂર કરશે કોણ ? કે પછી ગામજનો નો તળાવ ખોદકામ બાબતે વિરોધ યથાવત રહેશે.

અમિત મૈસુરીયા-

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાસદા તાલુકામાં નર્સિંગ ઇન્સ્ટિટયૂટ બોગસ છે કે કોઈ અધિકારી ની રહેમ નજર હેઠળ છે?આ ગોરખધંધા બંધ થશે?”અધિકૃત પરવાનો છે કે? પોતાની મનમાની થી દુકાન ખોલી બેઠા છે?”.

વાસદા તાલુકામાં નર્સિંગ ઇન્સ્ટિટયૂટ બોગસ છે કે કોઈ અધિકારી ની રહેમ નજર હેઠળ છે?આ ગોરખધંધા ચલાવી રહ્યા છે. “અધિકૃત પરવાનો છે કે? પોતાની મનમાની થી દુકાન ખોલી બેઠા છે?”. ઘણા…

વાંસદા નો સરદાર બાગ ગામનું ઘરેણું છે.ઘણા વર્ષો થી જાળવણીના અભાવે ઉજ્જડ બન્યો.

—– વાંસદા માં રજવાડાના સમયમાં નિર્માણ પામેલ સરદાર બાગ ઘણા વર્ષો થી જાળવણીના અભાવે ઉજ્જડ બન્યો. “(હાલ વાંસદા નગર ના સ્થાનિકો બાગ બગીચો વિરાન અવસ્થામાં હોવાથી બાળકો એ રમતગમત માટે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!