વાંસદા માં પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી ના ૭૩ માં જન્મદિવસ નિમિત્તે બે દિવસીય યોગ શિબિર સફળતા પૂર્વક પૂર્ણ

સમગ્ર રાજ્યમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કુલ 71 જગ્યા પર 71,000 યોગ આચાર્ય દ્વારા કુલ સાત લાખ ત્રીસ હજાર લોકો દ્વારા સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યો.

વાંસદા ખાતે પણ કુકણા સમાજ હોલ પર બીજા દિવસે માનનીય પ્રાંત સાહેબ , તાલુકા વિકાસ અધિકારી ,તાલુકા પંચાયત પ્રમુખ દીપ્તિબેન, ડોક્ટર લોચન શાસ્ત્રી, તાલુકા પંચાયત સદસ્ય યોગેશભાઈ દેસાઈ ,જિલ્લા પંચાયત સદસ્ય ચંદુભાઈ, પ્રદ્યુમનસિંહ સોલંકી ,ધર્મેન્દ્રસિંહ સોલંકી, એડવોકેટ વિજયભાઈ, જેસીઆઈ પ્રમુખ મિતુલભાઈ ભાવસાર તેમજ અન્ય મહાનુભાવોની હાજરીમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો.

આ સફળ યોગ શિબિર નું આયોજન વાંસદા ના ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ માનસિંગભાઈ તથા મનોજભાઈ યોગ ટ્રેનર રોહિતભાઈ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર યોગ શિબિરનું સંચાલન ધન લક્ષ્મીબેન અને કિરણબેન દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે આભાર વિધિ માનસિંગભાઈ એ કરી હતી.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા-

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના રાણીફળીયા ગામની દીકરી પ્રાચી પટેલ અને તેની ટીમ દ્વારા કેન્સરના ઝડપી નિદાન માટે રજૂ કારાયેલા સંશોધનની રાષ્ટ્રીય સ્તર પર સરાહના થઈ. આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યુ !

વાંસદા તાલુકાના રાણીફળીયા ગામની દીકરી પ્રાચી પટેલ અને તેની ટીમ દ્વારા કેન્સરના ઝડપી નિદાન માટે રજૂ કારાયેલા સંશોધનની રાષ્ટ્રીય સ્તર પર સરાહના થઈ. ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન બાપુભાઈ દેસાઈભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ…

શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ખાતે ગવર્મેન્ટ બેનિફિસિયલ જોબ ૧૦૮ માં ઇમરજન્સી મેડિકલ સર્વિસ માટે પ્લેસમેન્ટ નું આયોજન કરાયું.

શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસ ખાતે ગવર્મેન્ટ બેનિફિસિયલ જોબ ૧૦૮ માં ઇમરજન્સી મેડિકલ સર્વિસ માટે પ્લેસમેન્ટ નું આયોજન કરાયું શિવમ્ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!