શ્રી સર્વોદય રોહિત સમાજ દ્વારા રોહિત સમાજના 42 વિદ્યાર્થીઓને વિનામૂલ્ય નોટબુક વિતરણ કરવામાં આવ્યું

રોહિત સમાજના આગેવાનો ઉપસ્થિત



શ્રી સર્વોદય રોહિત સમાજ સુરત વલસાડ નવસારી જિલ્લાના નવસારી અને શ્રી સર્વોદય શિક્ષણ મંડળ સુરતના સંયુક્ત ઉપક્રમે રોહિત સમાજના 42 વિદ્યાર્થીઓને નવસારી જિલ્લાના ધોરણ પાંચ થી આઠ ના વિદ્યાર્થીઓને 12 નોટબુક અને ૯ થી કોલેજના વિદ્યાર્થીઓને 15 નોટબુક વાંસદા ખાતે રાખવામાં આવ્યું હતું.


વાંસદા તાલુકાના રોહિત સમાજના 42 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ રોહિત સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વાંસદા તાલુકાના પંચાયતના સભ્ય યોગેશ દેસાઇના ઘરે રાખવામાં આવ્યું હતું.અશોકભાઈ સોલંકી ના પ્રમુખ સ્થાને વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં શ્રી સર્વોદય રોહિત સમાજ ના અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.અને તેમના હસ્તે નોટબુક વિતરણ સાથે સારો અભ્યાસ કરવા માટે અને સમાજનું નામ રોશન કરવા માટે પ્રોત્સાહન આપવા આવ્યું હતું.

અમિત મૈસુરીયા-

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા આનંદ તપોવન ના અધ્યક્ષ અને જાણીતા યોગાચાર્ય ડૉ.શંકરભાઈ પટેલ ને ફાઇનાન્સ કમિટી માં નિયુક્ત કરવા માં આવ્યા

ઇન્ડીયન યોગ એસોસિયેશન નવી દિલ્હી ના ગવર્નિંગ કાઉન્સિલ ના ચેરમેન શ્રી શ્રી. રવિશંકરજી ( આર્ટ ઓફ લિવિંગ) દ્વારા તારીખ ૨૬ જૂને મળેલ જનરલ બોડી મીટિંગ માં વર્ષ ૨૦૨૬- ૨૦૩૦ માટે…

વાંસદા પી આઈ ચાવડા સાથે પોલીસ ટીમ ગ્રામ પંચાયત વાસદા તાલુકાના હોદ્દેદારો એ ચંપાવાડી વિસ્તાર ના અસરગ્રસ્ત પરિવારને અનાજની કીટનું વિતરણ કર્યું.

TODAY 9 SANDESH NEWS અમિત મૈસુરીયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!