શ્રી સર્વોદય રોહિત સમાજ દ્વારા રોહિત સમાજના 42 વિદ્યાર્થીઓને વિનામૂલ્ય નોટબુક વિતરણ કરવામાં આવ્યું

રોહિત સમાજના આગેવાનો ઉપસ્થિત



શ્રી સર્વોદય રોહિત સમાજ સુરત વલસાડ નવસારી જિલ્લાના નવસારી અને શ્રી સર્વોદય શિક્ષણ મંડળ સુરતના સંયુક્ત ઉપક્રમે રોહિત સમાજના 42 વિદ્યાર્થીઓને નવસારી જિલ્લાના ધોરણ પાંચ થી આઠ ના વિદ્યાર્થીઓને 12 નોટબુક અને ૯ થી કોલેજના વિદ્યાર્થીઓને 15 નોટબુક વાંસદા ખાતે રાખવામાં આવ્યું હતું.


વાંસદા તાલુકાના રોહિત સમાજના 42 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ રોહિત સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વાંસદા તાલુકાના પંચાયતના સભ્ય યોગેશ દેસાઇના ઘરે રાખવામાં આવ્યું હતું.અશોકભાઈ સોલંકી ના પ્રમુખ સ્થાને વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં શ્રી સર્વોદય રોહિત સમાજ ના અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.અને તેમના હસ્તે નોટબુક વિતરણ સાથે સારો અભ્યાસ કરવા માટે અને સમાજનું નામ રોશન કરવા માટે પ્રોત્સાહન આપવા આવ્યું હતું.

અમિત મૈસુરીયા-

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ માં મસમોટો ભ્રષ્ટાચાર.

વાંસદા તાલુકાના સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ માં મસમોટો ભ્રષ્ટાચાર. સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ તૂટી પડે તો કોન્ટ્રાક્ટર પ્રાથમિક શાળા આચાર્ય…

વાંસદા તાલુકાના કુરેલીયા ગામના તાડ ફળિયામાં કાવેરા નદી તરફ જતો રસ્તા ની ઘણા વર્ષો થી બિસ્માર હાલત સ્થાનિકો ત્રાહિમામ.

વાંસદા તાલુકાના કુરેલીયા ગામના તાડ ફળિયામાં કાવેરા નદી તરફ જતો રસ્તો ઘણા વર્ષો થી બિસ્માર હાલતમાં છે — દર વર્ષે રસ્તા ના કારણે બીજી અનેક તકલીફો નો સામનો કરવા સ્થાનિકો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!