શ્રી સર્વોદય રોહિત સમાજ દ્વારા રોહિત સમાજના 42 વિદ્યાર્થીઓને વિનામૂલ્ય નોટબુક વિતરણ કરવામાં આવ્યું

રોહિત સમાજના આગેવાનો ઉપસ્થિત



શ્રી સર્વોદય રોહિત સમાજ સુરત વલસાડ નવસારી જિલ્લાના નવસારી અને શ્રી સર્વોદય શિક્ષણ મંડળ સુરતના સંયુક્ત ઉપક્રમે રોહિત સમાજના 42 વિદ્યાર્થીઓને નવસારી જિલ્લાના ધોરણ પાંચ થી આઠ ના વિદ્યાર્થીઓને 12 નોટબુક અને ૯ થી કોલેજના વિદ્યાર્થીઓને 15 નોટબુક વાંસદા ખાતે રાખવામાં આવ્યું હતું.


વાંસદા તાલુકાના રોહિત સમાજના 42 વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ રોહિત સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વાંસદા તાલુકાના પંચાયતના સભ્ય યોગેશ દેસાઇના ઘરે રાખવામાં આવ્યું હતું.અશોકભાઈ સોલંકી ના પ્રમુખ સ્થાને વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં શ્રી સર્વોદય રોહિત સમાજ ના અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.અને તેમના હસ્તે નોટબુક વિતરણ સાથે સારો અભ્યાસ કરવા માટે અને સમાજનું નામ રોશન કરવા માટે પ્રોત્સાહન આપવા આવ્યું હતું.

અમિત મૈસુરીયા-

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા ખાતે જલધારા પરબ ની શરૂઆત ઇન્ડિયન રેડક્રોસ વાસદા શાખા દ્વારા જલધારા ઠંડા પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

વાંસદા ખાતે જલધારા પરબ ની શરૂઆત ઇન્ડિયન રેડક્રોસ વાસદા શાખા દ્વારા જલધારા ઠંડા પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યની ઇન્ડિયન રેડક્રોસ શાખાના સહયોગથી વાંસદા શાખા દ્વારા રાહદારીઓ માટે…

વાંસદા મોટી ભમતી ગામે અકસ્માતમાં નવા વળાંક? : તપાસ પર ઉઠ્યા ગંભીર સવાલ.? — શું મૃતક ના પરિવાર ને ન્યાય મળશે કે કેમ?

– “–સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ એવિડન્સ અને મોબાઈલ લોકેશનના આધારે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવે તો ગુનેગાર ને સજા અને મૃતક પરિવાર ને ન્યાય મળી રહેશે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!