વાંસદા તાલુકાના ભીનાર પાટી ફળિયા માં મહાકાળી મંદિરે હોમ. હવન નું આયોજન કરવામાં આવ્યું હતું

વાંસદા તાલુકાના ભીનાર પાટી ફળિયા માં મહાકાળી માતા નું મંદિર નું જીર્ણોદ્ધાર કરી અને આજે રોજ આસો સુદ નવરાત્રિ ની દશેરા હોવાથી મંદિર ના પુજા સુખા ભાઈ ભગત દ્રારા મંદિર ના પટાંગણ માં હોમ. હવન નું આયોજન કરવામાં આવ્યું હતું

લોકો એ ગરબા રમી હર્ષોલ્લાસ સાથે . હવન પુજા માં ભાગ લીધો હતો અને મહાપ્રસાદ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને. સુખાભાઈ પટેલ (ભગત) જણાવ્યું કે અમારા મંદિરે દુઃખી લોકો આવે છે અને અમારા મંદિર ના માધ્યમ થી લોકોને મદદરૂપ થાય આવી આશા રાખીએ છીએ

– સુખાભાઈ પટેલ ભગત મો 9825166894 આ નંબર પર સંપર્ક કરી મંદિરે દર્શન માટે આવી શકો છો

રિપોર્ટ- અલ્પેશ પટેલ

TODAY 9 SANDESH NEWS

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

આદિવાસીઓની કુળદેવી માવલી માતા અને બરામદેવનાં વર્ષો પછી સામુહિક દર્શન થતા ધરમપુરનાં સ્થાનિકોમાં ભારે હર્ષોલ્લાસ.

આદિવાસીઓની કુળદેવી માવલી માતા અને બરામદેવનાં વર્ષો પછી સામુહિક દર્શન થતા ધરમપુરનાં સ્થાનિકોમાં ભારે હર્ષોલ્લાસ. ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટનાં મોહનગઢ ડુંગર પર આસુરા ગામનાં હદવિસ્તારમાં બિરાજમાન આદિવાસીઓના કુળદેવી માવલી માતાનાં…

વાંસદાના સાંઇ સરકાર ગૃપ ના યુવાનોનો ચારધામ તરફ આધ્યાત્મિક પ્રવાસ ધાર્મિક સંસ્કાર નું સિંચન નું પ્રમાણ.

વાંસદાના યુવાનોનો ચારધામ તરફ આધ્યાત્મિક પ્રવાસ ——– સાંઈ સરકાર ગ્રુપના 18થી 20 વર્ષના યુવાનો ચારધામ યાત્રા માટે રવાના; નવસારી જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ કમલ સોલંકીએ પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી ——–…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!