ગુજરાત બજેટની જોગવાઈ અનુસાર રાજ્યના ધારાશાસ્ત્રી-વકીલોના વેલ્ફેર ફંડ માટે ₹5 કરોડની સહાયનો ચેક અર્પણ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ 2025-26ના ગુજરાત બજેટની જોગવાઈ અનુસાર રાજ્યના ધારાશાસ્ત્રી-વકીલોના વેલ્ફેર ફંડ માટે ₹5 કરોડની સહાયનો ચેક આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રેસિડેન્ટશ્રીને કાયદા મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં અર્પણ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ન્યાયતંત્રના અભિન્ન અંગ સમાન વકીલો-ધારાશાસ્ત્રીઓની સુખાકારી જળવાઈ રહે તથા ગંભીર માંદગી કે મૃત્યુના કિસ્સામાં તેમના પરિવારને સમયસર આર્થિક સહયોગ મળે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે બજેટમાં ₹5 કરોડ વકીલોના કલ્યાણ અર્થે ફાળવવા માટે ખાસ જોગવાઇ કરવામાં આવે છે.

Today 9 Sandesh News

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વાંસદા કોર્ટ પરિસરમાં વૃક્ષારોપણ, આયુર્વેદિક રોપાઓનું વિતરણ અને જાગૃતિ રેલીનું તથા હરિત પર્યાવરણના નિર્માણ માટે સંકલ્પના કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું.

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વાંસદા કોર્ટ પરિસરમાં વૃક્ષારોપણ, આયુર્વેદિક રોપાઓનું વિતરણ અને જાગૃતિ રેલીનું તથા હરિત પર્યાવરણના નિર્માણ માટે સંકલ્પના કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી નિમિત્તે તાલુકા…

વાંસદા ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા પર્યાવરણ જાગૃતિ રેલીને લીલી ઝંડી બતાવી રેડ ક્રોસ શાખાના પ્રમુખ ગૌરાંગના કુમારી એ રેલી પ્રસ્થાન કરાવી.

વાંસદા ઇન્ડિયન રેડ ક્રોસ દ્વારા પર્યાવરણ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું..ઇન્ડિયન રેડ ક્રોસ વાંસદા શાખા તથા જુનિયર રેડ ક્રોસ દ્વારા પર્યાવરણ જાગૃતિ અંગેની રેલી વાંસદા પ્રતાપ હાઈસ્કૂલથી વાંસદા મેઇન બજારમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!