વાંસદા સરકારી આયુર્વેદ દવાખાના ના સેવક કાંતિલાલ જીવણભાઈ પટેલ નો વિદાય સન્માન સમારોહ યોજવામા આવ્યો.

આજ રોજ સરકારી આયુર્વેદ દવાખાના વાંસદા ના સેવક કાંતિલાલ જીવણભાઈ પટેલ ની વય મર્યાદા ના કારણે સેવા પુર્ણ થતા દવાખાના ખાતે વિદાય સન્માન સમારોહ યોજવામાં આવ્યો.

સરકારી આયુર્વેદ દવાખાનુ વાંસદા 2010 થી શરૂ થયુ ત્યારથી સેવક તરીકે પ્રામાણિક અને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવી હતી.તેમના મિલનસાર સ્વભાવ ના કારણે દર્દીઓ પણ વિદાય સન્માન સમારંભમા હાજરી આપી પોતાની લાગણી વ્યકત કરી હતી

.ડૉ.નયનાબેન પટેલ દ્વારા નારિયેળ આપી શાલ ઓઢાડી નિવૃત જીવન માટે સદૈવ તંદુરસ્ત, નિરોગી અને સુખમયજીવન માટે શુભેચ્છા પાઠવવામાં આવી. આ પ્રસંગે ડૉ. ચિરાગ ડોબરિયા, વાંસદા તાલુકા ના તમામ આયુર્વેદ દવાખાનાના સેવકો તથા તેમના કુટુંબના સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર તમામનો ડૉ. નયનાબેન પટેલ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

જેસીઆઈ વાંસદા રોયલ દ્વારા મહિલા દિનની ઉજવણી કરવામાં આવી.

જેસીઆઈ વાંસદા રોયલ દ્વારા મહિલા દિનની ઉજવણી થઈ જેસીઆઈ વાંસદા રોયલ ઘવારા આંતરરાષ્ટ્રીય મહિલાદિન નિમિત્તે વાંસદા તાલુકામાં રહી વિવિધક્ષેત્રે જેમણે સિધ્ધી મેળવી જેઓનું સન્માન જેસીઆઇ વાંસદા રોયલના પ્રમુખ જેસી એડવોકેટ…

જેસીઆઇ વાંસદા રોયલ દ્વારા ગ્રામ પંચાયત સફાઈ કર્મચારી નો સન્માન સમારંભ યોજાયો

જેસીઆઇ વાંસદા રોયલ દ્વારા ગ્રામ પંચાયત સફાઈ કર્મચારી નો સન્માન સમારંભ યોજાયો ગ્રામપંચાયત ના પાયા ના કર્મચારી એવા સફાઈ કર્મીઓ કે જેઓ સંપૂર્ણ નગર સ્વચ્છ અને સુંદર રાખે છે સાથે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!