વાંસદા તાલુકા ના ગોધાબારી ગામે રામકથા : ભાસ્કર ભાઈ દવે કરાવશે રસપાન !
——————————————–વાંસદા , 30વાંસદા તાલુકા ના ગોધાબારી ગામે હનુમાન મંદિરે પ્રસિદ્ધ કથાકાર ભાસ્કર ભાઈ દવે ( ખેરગામ વાળા) ના સાનિધ્યમાં રામકથા નું ભવ્ય આયોજન કરવામાં છે રામકથા ૧ લી જૂન રવિવાર…