જનહિત કાર્યક્રમ

વાંસદા હનુમાનબારી ગામે ચારણવાડા સીટના તાલુકા પંચાયત સદસ્ય યોગેશભાઈ ડાહ્યાભાઈ દેસાઈ ના ઘરે  મન કી બાત નો પોગ્રામ રાખવામાં આવ્યો હતો

જેમાં માજી તાલુકા પંચાયત સદસ્ય કિરણભાઈ ચીમનભાઈ પટેલ હનુમાનબારી ના માજી પંચાયત સદસ્ય વિજય ભાઈ ભાનુભાઈ પટેલ વેપારી vip દુકાન ના માલિક લાલજીભાઈ એફ. સિરવી.મયુરભાઈ લલિતાબેન. મયુરીબેન. કૃતિકા દેસાઈ. આયુષીદેસાઈ. આર્યનસોલંકી ગ્રામજનો. હાજર રહ્યા હતા. -TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

Related Posts

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!