વાંસદા હનુમાનબારી ગામે ચારણવાડા સીટના તાલુકા પંચાયત સદસ્ય યોગેશભાઈ ડાહ્યાભાઈ દેસાઈ ના ઘરે  મન કી બાત નો પોગ્રામ રાખવામાં આવ્યો હતો

જેમાં માજી તાલુકા પંચાયત સદસ્ય કિરણભાઈ ચીમનભાઈ પટેલ હનુમાનબારી ના માજી પંચાયત સદસ્ય વિજય ભાઈ ભાનુભાઈ પટેલ વેપારી vip દુકાન ના માલિક લાલજીભાઈ એફ. સિરવી.મયુરભાઈ લલિતાબેન. મયુરીબેન. કૃતિકા દેસાઈ. આયુષીદેસાઈ. આર્યનસોલંકી ગ્રામજનો. હાજર રહ્યા હતા. -TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વલસાડ કપરાડા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી ની ઓચિંતી મુલાકાત .

આકસ્મિક મુલાકાત લઈ વિદ્યાર્થીઓને અપાતાં ભણતર તેમજ સરકાર દ્વારા આપવામાં આવતા મધ્યાહન ભોજન સહિતની સાધન સામગ્રીની ગુણવત્તા તપાસી નિરીક્ષણ કર્યું. દેશના ભવિષ્ય સમાન બાળકોના હિતને ધ્યાનમાં રાખીને તેમના ઉજ્જ્વળ ભવિષ્ય…

વાંસદા તાલુકાના વાંદરવેલા ખાતે માં પન્ના  ગુર્જરી ની 535 વી જન્મ જયંતી નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

10/3/2024 સમાજને સંગઠિત કરવા સમાજને નશામૂકત બનાવવા શિક્ષા ખેલકૂદમાં જાગૃતિ લાવવા રાખેલ ચોથા રક્તદાન શિબિરમાં ગુર્જર સમાજ તેમજ અન્ય સમાજના લોકોએ રક્તદાન કર્યું હતું, જેમા 56 યુનિટ રક્તદાન થયું હતું,…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!