ચિખલી                                   અગ્નીવિર ના કાર્ય કર્તા ને ફોન દ્વારા માહિતી મળી હતી કે ચીખલી તાલુકાના વંકાલ ગામ ખાતે ઈસુ ખ્રિસ્તીના નામે કાર્ય ક્ર્મ નું આયોજન કરવામાં આવ્યું .કાર્યક્રમ ની પોલીસ પરમિશન લીધી ના હતી. તેમાં અંદાજે 100 પરિવાર ને ધર્મ પરિવર્તન કરી ને ઈસુ ખ્રિસ્ત ધર્મ આપનાવાના છે આવી માહિતી મળી હતી જેની જાણ થતા મહેન્દ્રસિંહ રાજપુરોહિત કંટ્રોલરૂમમાં અને ચીખલી પોલીસને ટેલિફોનિક જાણકારી આપી હતી. ત્યારબાદ સ્થળ પર  મહેન્દ્રસિંહ રાજપુરોહિત અને પ્રણવસિંહ પરમાર અને અંબેલાલ પટેલ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ માં મસમોટો ભ્રષ્ટાચાર.

વાંસદા તાલુકાના સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ માં મસમોટો ભ્રષ્ટાચાર. સતીમાળ ગામ માં પ્રાથમિક શાળા માં કમ્પાઉન્ડ નાં દિવાલ તૂટી પડે તો કોન્ટ્રાક્ટર પ્રાથમિક શાળા આચાર્ય…

વાંસદા તાલુકાના કુરેલીયા ગામના તાડ ફળિયામાં કાવેરા નદી તરફ જતો રસ્તા ની ઘણા વર્ષો થી બિસ્માર હાલત સ્થાનિકો ત્રાહિમામ.

વાંસદા તાલુકાના કુરેલીયા ગામના તાડ ફળિયામાં કાવેરા નદી તરફ જતો રસ્તો ઘણા વર્ષો થી બિસ્માર હાલતમાં છે — દર વર્ષે રસ્તા ના કારણે બીજી અનેક તકલીફો નો સામનો કરવા સ્થાનિકો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!