Newsધર્મ દર્શન

ચિખલી                                   અગ્નીવિર ના કાર્ય કર્તા ને ફોન દ્વારા માહિતી મળી હતી કે ચીખલી તાલુકાના વંકાલ ગામ ખાતે ઈસુ ખ્રિસ્તીના નામે કાર્ય ક્ર્મ નું આયોજન કરવામાં આવ્યું .કાર્યક્રમ ની પોલીસ પરમિશન લીધી ના હતી. તેમાં અંદાજે 100 પરિવાર ને ધર્મ પરિવર્તન કરી ને ઈસુ ખ્રિસ્ત ધર્મ આપનાવાના છે આવી માહિતી મળી હતી જેની જાણ થતા મહેન્દ્રસિંહ રાજપુરોહિત કંટ્રોલરૂમમાં અને ચીખલી પોલીસને ટેલિફોનિક જાણકારી આપી હતી. ત્યારબાદ સ્થળ પર  મહેન્દ્રસિંહ રાજપુરોહિત અને પ્રણવસિંહ પરમાર અને અંબેલાલ પટેલ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા

અમિત મૈસુરિયા

Related Posts

1 of 22

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!