વાંસદા તાલુકાના કંડોલપાડા પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગોવિંદભાઈ નો નિવૃત્તિ વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

વાંસદા તાલુકાના કંડોલપાડા પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગોવિંદભાઈ નો નિવૃત્તિ વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

જેમાં મોટી સંખ્યામાં ગામ ના લોકો અને સ્કૂલ માં અભ્યાસ કરી ગયેલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

જેમાં ગામના સામાજિક આગેવાન મનિષ ભાઈ તરફથી ભારત ના બંધારણ ના ધડવૈયા અને મહાન વિચારક ડો બાબા સાહેબ આંબેડકર ની તસવીર આપીને એમનું સન્માન કરવામાં આવ્યું તેમજ ડૉ બાબા સાહેબ આંબેડકર લાઈબ્રેરી ગ્રુપ દ્વારા કંડોલપાડા તરફથી પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને એમનું નિવૃત્તિ પછી નું જીવન સ્વસ્થ અને સારી રીતે જાય એવી પ્રભુ ને પ્રાર્થના કરવા માં આવી હતી

TODAY 9 SANDESH NEWS

રિપોર્ટ -અલ્પેશ પટેલ

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા ભ્રમદેવ મિત્ર મંડળ દ્વારા અંબે નગરના બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું.

વાંસદા ભ્રમદેવ મિત્ર મંડળ દ્વારા અંબે નગરના બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું. ભ્રમદેવ મીત્ર મંડળ દ્વારા દર વર્ષે ની જેમ અખાજ ત્રીજ ની પૂજા ભ્રમદેવ મંદિરે કરવામાં આવે છે અને…

ખેરગામ તાલુકા ના તોરણવેરા ગામ ની આંગણવાડી કેન્દ્ર પર પોષણ ઉત્સવની ઉજવણી કરવામા આવી.

ખેરગામ તાલુકા ના તોરણવેરા આંગણવાડી કેન્દ્ર પર પોષણ ઉત્સવની ઉજવણી કરવામા આવી ખેરગામ તાલુકાના તોરણવેરા ગામની આંગણવાડી કેન્દ્ર પર સંકલિત બાળ વિકાસ સેવાનાં તોરણવેરા સેજાની ૨૬ આંગણવાડી કેન્દ્રોનો પોષણ ઉત્સવ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!