વાંસદા તાલુકાના કંડોલપાડા પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગોવિંદભાઈ નો નિવૃત્તિ વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

વાંસદા તાલુકાના કંડોલપાડા પ્રાથમિક શાળા માં શિક્ષક તરીકે ફરજ બજાવતા ગોવિંદભાઈ નો નિવૃત્તિ વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

જેમાં મોટી સંખ્યામાં ગામ ના લોકો અને સ્કૂલ માં અભ્યાસ કરી ગયેલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

જેમાં ગામના સામાજિક આગેવાન મનિષ ભાઈ તરફથી ભારત ના બંધારણ ના ધડવૈયા અને મહાન વિચારક ડો બાબા સાહેબ આંબેડકર ની તસવીર આપીને એમનું સન્માન કરવામાં આવ્યું તેમજ ડૉ બાબા સાહેબ આંબેડકર લાઈબ્રેરી ગ્રુપ દ્વારા કંડોલપાડા તરફથી પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને એમનું નિવૃત્તિ પછી નું જીવન સ્વસ્થ અને સારી રીતે જાય એવી પ્રભુ ને પ્રાર્થના કરવા માં આવી હતી

TODAY 9 SANDESH NEWS

રિપોર્ટ -અલ્પેશ પટેલ

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

ગણદેવી તાલુકા બીલીમોરા), તા. 12 નવેમ્બર ,2025અંભેટા વિદ્યામંદિર પ્રાથમિક શાળા ખાતે CRC લેવલનો વિજ્ઞાન મેળો ભવ્ય રીતે યોજાયો (:

ગણદેવી તાલુકાના અંભેટા ગામ સ્થિત **અંભેટા વિદ્યામંદિર પ્રાથમિક શાળા** ખાતે તા. 12 નવેમ્બર, 2025ના રોજ **CRC લેવલનો ગણિત, વિજ્ઞાન તથા પર્યાવરણ વિષયક વિજ્ઞાન મેળો** ઉત્સાહભેર યોજાયો. આ મેળામાં ગણદેવી તાલુકાની…

જન જાતિ ગૌરવ યાત્રા – 2025 દરમિયાન વહેવલ ગામની રિદ્ધી પટેલનું સાંસદ ધવલભાઈ પટેલ ના હસ્તે સન્માન.

જન જાતિ ગૌરવ યાત્રા – 2025 દરમિયાન વહેવલ ગામની રિદ્ધી પટેલનું સન્માન આદિવાસી સમાજના પ્રેરણાસ્રોત અને આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના અવસરે સમગ્ર ગુજરાત રાજ્યમાં જન જાતિ ગૌરવ યાત્રા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!