
પરમ પુજય આચાર્ય ભગવત રામસુરિશ્વરજી મહારજ સાહેબ(ડહેલાવાળા) ના આચાર્ય ભગવત શ્રીહિતરત્ન સુરિશ્વરજીના શિષ્ય રત્ન ૫.દિવ્ય દર્શન વિજયજી મહારાજ સાહેબ તથા પુજય પુર્વાશ જયોતિ મહારાજ સાહેબની નિશ્રામાં બબ્બરકોટ (બીલીમોરા) પશ્વિમમાં શ્રીશાંતિનાથ ભગવાન જૈન દેરાસરમાં પર્યુષ્ણ પર્વની સુંદર આરાધના આરોધકોએ કરી છે.


જેની રથયાત્રા ભાદરવા સુદ પાંચમ તા.૨૮/૦૮/૨૦૨૫ ના દિને ભવ્યાતિ ભવ્ય રથયાત્રા બીલીમોરા શહેરના રાજમાર્ગ ફરી મહાવીર સ્વામી ભગવાનનો સંદેશાની પ્રભાવના કરી હતી.

જેમાં મોટી સંખ્યામાં ભકતો ઉમટી શાસનની પ્રભાવના કરી હતી.
TODAY 9 SANDESH NEWS
દિનેશ સોસા
