બીલીમોરા શહેરના રાજમાર્ગ ફરી મહાવીર સ્વામી ભગવાનનો સંદેશાની પ્રભાવના કરી ભાદરવા સુદ પાંચમ તા.૨૮/૦૮/૨૦૨૫ ના દિને ભવ્યાતિ ભવ્ય રથયાત્રા નીકળી હતી.

પરમ પુજય આચાર્ય ભગવત રામસુરિશ્વરજી મહારજ સાહેબ(ડહેલાવાળા) ના આચાર્ય ભગવત શ્રીહિતરત્ન સુરિશ્વરજીના શિષ્ય રત્ન ૫.દિવ્ય દર્શન વિજયજી મહારાજ સાહેબ તથા પુજય પુર્વાશ જયોતિ મહારાજ સાહેબની નિશ્રામાં બબ્બરકોટ (બીલીમોરા) પશ્વિમમાં શ્રીશાંતિનાથ ભગવાન જૈન દેરાસરમાં પર્યુષ્ણ પર્વની સુંદર આરાધના આરોધકોએ કરી છે.


જેની રથયાત્રા ભાદરવા સુદ પાંચમ તા.૨૮/૦૮/૨૦૨૫ ના દિને ભવ્યાતિ ભવ્ય રથયાત્રા બીલીમોરા શહેરના રાજમાર્ગ ફરી મહાવીર સ્વામી ભગવાનનો સંદેશાની પ્રભાવના કરી હતી.


જેમાં મોટી સંખ્યામાં ભકતો ઉમટી શાસનની પ્રભાવના કરી હતી.

TODAY 9 SANDESH NEWS

દિનેશ સોસા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર આયોજિત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરત ના સહયોગ થી વસ્ત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર આયોજિત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરત ના સહયોગ થી વસ્ત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર આયોજિત પ્રેમ પ્રકાશ આશ્રમ સુરત ના સહયોગથી વસ્ત્ર વિતરણ…

વાંસદા અગ્નિવર હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા વાંસદાના કેવડી ગામે નાતાલ પર્વ ઉજવણી માટે આપવામાં આવેલ પરવાનગી રદ કરવા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું

નવસારી વાંસદા વાંસદા અગ્નિવર હિન્દુ સંગઠનના આગેવાનો દ્વારા વાંસદાના કેવડી ગામે નાતાલ પર્વ ઉજવણી માટે આપવામાં આવેલ પરવાનગી રદ કરવા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું : હાલ વાંસદા તાલુકામાં હિન્દુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!