બીલીમોરા શહેરના રાજમાર્ગ ફરી મહાવીર સ્વામી ભગવાનનો સંદેશાની પ્રભાવના કરી ભાદરવા સુદ પાંચમ તા.૨૮/૦૮/૨૦૨૫ ના દિને ભવ્યાતિ ભવ્ય રથયાત્રા નીકળી હતી.

પરમ પુજય આચાર્ય ભગવત રામસુરિશ્વરજી મહારજ સાહેબ(ડહેલાવાળા) ના આચાર્ય ભગવત શ્રીહિતરત્ન સુરિશ્વરજીના શિષ્ય રત્ન ૫.દિવ્ય દર્શન વિજયજી મહારાજ સાહેબ તથા પુજય પુર્વાશ જયોતિ મહારાજ સાહેબની નિશ્રામાં બબ્બરકોટ (બીલીમોરા) પશ્વિમમાં શ્રીશાંતિનાથ ભગવાન જૈન દેરાસરમાં પર્યુષ્ણ પર્વની સુંદર આરાધના આરોધકોએ કરી છે.


જેની રથયાત્રા ભાદરવા સુદ પાંચમ તા.૨૮/૦૮/૨૦૨૫ ના દિને ભવ્યાતિ ભવ્ય રથયાત્રા બીલીમોરા શહેરના રાજમાર્ગ ફરી મહાવીર સ્વામી ભગવાનનો સંદેશાની પ્રભાવના કરી હતી.


જેમાં મોટી સંખ્યામાં ભકતો ઉમટી શાસનની પ્રભાવના કરી હતી.

TODAY 9 SANDESH NEWS

દિનેશ સોસા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ખાતે આવેલ પવિત્ર દંડકવન આશ્રમમાં 16 અને 17 એપ્રિલ 2026 ના રોજ ભવ્ય રીતે 11મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવશે.

દંડકવન આશ્રમ ખાતે 11 મો વાર્ષિક મહોત્સવ ઉજવાશે. વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ખાતે આવેલ પવિત્ર દંડકવન આશ્રમમાં આવનાર તા. 16 અને 17 એપ્રિલ 2026 ના રોજ ભવ્ય રીતે 11મો વાર્ષિક…

વાંસદા તાલુકાના ભીનાર પાટી ફળિયામાં મહાકાળી માતાજી મંદિરે સવંત ‌‌૨૦૮૨ચૈત્ર‌ પુનમ (હનુમાન જયંતી) નિમિત્તે ભગવાન શ્રી સત્ય નારાયણ ની પૂજા સાથે મહાયજ્ઞ અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું.

કથાકાર ભાસ્કરભાઈ એ દેવ પુજા કરાવી હતી અને આયોજન મંદિર ના પુજારી સુખાભાઈ બી પટેલ (ભગત) ના હસ્તક કરવામાં આવ્યું હતું જેમાં ગામના ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા ભક્તો માટે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!