બીલીમોરા માં શ્રદ્ધાળુ તથા ભક્તજનો ગુરુપૂર્ણિમાના આગલા દિવસે થી આવીને ભજન કીર્તન તથા રાસ ગરબા માં લીન થઈ ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી હતી.

તારીખ 10 7 2025 ગુરુપૂર્ણિમા ના રોજ અંગારેશ્વર આશ્રમ સ્વામી મનીષાનંદજી 1008 ના ધામમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ પૂર જોશ માં ઉજવાયેલ હતો

જેમાં છબીલ કાકા તથા આયોજક નિખિલભાઇ સોની તથા યજમાન ગુરુપૂર્ણિમાના 2025 ના સ્પોન્સર પશુપતિનાથ મેડિકલ ભરતભાઈ સોલંકી હાજરી આપી હતી આશરે ચારથી પાંચ હજાર ભક્તોએ મહાપ્રસાદ નો લાભ લઇ ગુરુપૂર્ણિમા ને ભાવભીની પૂર્વક ઉજવણી કરી હતી

આશ્રમના શુભ મૂર્તિબેન લોકોને હૃદય પૂર્વક આવકાર્યા હતા.

રિપોર્ટ – દિનેશ સોસા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદાના સાંઇ સરકાર ગૃપ ના યુવાનોનો ચારધામ તરફ આધ્યાત્મિક પ્રવાસ ધાર્મિક સંસ્કાર નું સિંચન નું પ્રમાણ.

વાંસદાના યુવાનોનો ચારધામ તરફ આધ્યાત્મિક પ્રવાસ ——– સાંઈ સરકાર ગ્રુપના 18થી 20 વર્ષના યુવાનો ચારધામ યાત્રા માટે રવાના; નવસારી જિલ્લા યુવા મોરચાના ઉપપ્રમુખ કમલ સોલંકીએ પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવી ——–…

વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ખાતે આવેલ પવિત્ર દંડકવન આશ્રમમાં 16 અને 17 એપ્રિલ 2026 ના રોજ ભવ્ય રીતે 11મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવશે.

દંડકવન આશ્રમ ખાતે 11 મો વાર્ષિક મહોત્સવ ઉજવાશે. વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ખાતે આવેલ પવિત્ર દંડકવન આશ્રમમાં આવનાર તા. 16 અને 17 એપ્રિલ 2026 ના રોજ ભવ્ય રીતે 11મો વાર્ષિક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!