વાંસદા તાલુકાના રવાણીયા ગામ ખાતે લાભાર્થી સંમેલન યોજાયું.

વાંસદા તાલુકાના રવાણીયા ગામે તારીખ ૧૦ જૂન ૨૦૨૩ના રોજ લાભાર્થી સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભુરાભાઇ શાહએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં થયેલ યોજનાના લાભ છેવાડાના માનવી સુધી મળેલ છે તેની યાદ તાજી કરાવી હતી.

ગુજરાત પ્રદેશ એસ ટી મોરચાના મહામંત્રી પિયુષભાઈ પટેલે જણાવ્યું કે, ભાજપની સરકારમાં કોઈ પણ વચેટિયા વગર છેવાડાના માનવી સુધી અનેક લાભો મળ્યા છે. આ કાર્યક્રમમાં જિલ્લાના મહામંત્રી ડો. અશ્વિનભાઈ પટેલ, ગણપતભાઈ માહલા, વિરલભાઈ વ્યાસ, વાંસદા બીજેપી પ્રમૂખ મુકેશભાઇ પટેલ, વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ શાંતુભાઈ ગાંવિત, મહામંત્રી સંજય બિરારી, મહામંત્રી રાકેશ શર્મા અને જિલ્લા પંચાયત તાલુકાપંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યો, સંગઠનના હોદેદારો હાજર રહ્યા હતા. આ બેઠકનું સંચાલન મહામંત્રી સંજય બિરારીએ કર્યું હતું અને આભાર વિધિ મહામંત્રી રાકેશ શર્માએ કરી હતી.

TODAY 9 SANDESH NEWS

દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ અમિત મૈસુરીયા

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકામાં વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે કોંગ્રેસના ધારાસભ્ય ના ગઢમાં ગાબડું પાડ્યું.

વાંસદા તાલુકામાં વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે કોંગ્રેસના ધારાસભ્યના ગઢમાં ગાબડું પાડ્યું. ઉનાઈ જિલ્લા પંચાયત સીટ પર ભાજપ નો વિજય. ધવલભાઈ પટેલની કુશળ કામગીરીની અસર મતદારોનો મૂળ બદલાતા તા.પંચાયત ફરી ભાજપના…

ખેરગામ ના બહેજ તા.પં. ની બેઠક પરથી કોંગ્રેસની ઉમેદવાર રિમ્પલ પટેલે વિજય પ્રાપ્ત કર્યો હતો.

ખેરગામ ના બહેજ તા.પં. ની બેઠક પરથી કોંગ્રેસની ઉમેદવાર રિમ્પલ પટેલે વિજય પ્રાપ્ત કર્યો હતો ભાજપ ના ગઢ ગણાતા બહેજ પંથક માં રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બહેજમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!