વાલ્મિકી આશ્રમશાળા રાયબોર માં ઉજવાયો ગાંધી જયંતિ


જે નો પ્રાણ સફાય સાદગી અને અહિંસા હોઈ તેવા મોહનદાસ ગાંધી ની જયંતિ નિમિતે આશ્રમશાળા શિક્ષકો કેતનભાઈ ,નીલમબેન તથા આચાર્ય ભુપેશભાઈ વહીઆ એ બાળકો ગાંધી વિચાર ધારા ગાંધીજી ના સ્વપના ભરત વિષે બાળકોને સેમીનાર યોજી અને સફાય અભિયાન માં જોડાયા શાળા વર્ગો આગણું તથા રસ્તા ની સફાય કરી આગામી દિવસો માં જળ સ્ત્રોત તથા જાહેર સ્થળો ની સફાય નો પ્રોગ્રામ બનાવી પ્રતિજ્ઞા લેવામાં આવી.

અમિત મૈસુરિયા દક્ષિણ ગુજરાત

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા કોર્ટ ના બાર રૂમમાં ચૂંટણી અંગેની મિટિંગ ભાવીનભાઈ જે. પટેલ પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ.

વાંસદા કોર્ટ ના બાર રૂમમાં ચૂંટણી અંગેની મિટિંગ ભાવીનભાઈ જે. પટેલ પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ. તા. 19/12/2025 ના રોજ બપોરે 2:00 કલાકે મિટિંગ માં વાંસદા કોર્ટ બાર એસોસીશન ના…

વાંસદા ખાતે ભારતીય સંવિધાન દિનની તા.-૨૬/૧૧/૨૦૨૫ ના રોજ ઉજવણી કાર્યક્રમ કરવામાં આવ્યો.

વાંસદા ખાતે ભારતીય સંવિધાન દિનની તા.-૨૬/૧૧/૨૦૨૫ ના રોજ ઉજવણી કાર્યક્રમ કરવામાં આવ્યો. તાલુકા કાનુની સેવા સમિતિ, વાંસદા ના ઉપક્રમે અંખડ ભારતના રાષ્ટ્રીય પર્વ – ” Constitution Day of India ”…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!