વાંસદા તાલુકાના ઉનાઈ ખાતે આદિવાસી ગૌરવ યાત્રા દરમિયાન કેન્દ્રીય- ગૃહ મંત્રીનો કાર્યક્રમ પૂર્ણ થયાને ભીડમાં વેપારીનું પર્સ ચોરી


વાંસદા તાલુકાના ઉનાઈ ગામે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના આદિવાસી ગૌરવ યાત્રા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉનાઈ એપિએમસી માર્કેટ યાર્ડ સામે ભીડભાડ માંથી વેપારી ધર્મેશભાઈનું પર્સ ચોરી થઈ હોવાનું જાણવા મળેલ ત્યારે ભીડભાડમાં કેટલાક લોકોને એક શકમંદ ઈસમ ચોરી કરવાના ઈરાદે ફરતો હોવાની શંકા ના આધારે ઉનાઈના વેપારી ધર્મેશભાઈ સોલંકીએ ઉનાઈ પોલીસને જણાવેલ અને આ ઈસમ પોલીસને જીઆઇડીસી ખાતેથી મળી આવેલ તેનું નામઠામ પૂછતા તેનું નામ ધર્મેશ ભાઈ સજ્જન ભાઈ ખાલસે રહે સુરતના નાઓ જણાવેલ અને તેઓની ગુના કામે અટક કરી CRPC કલમ ૧૦૯ મુજબ અટકાય કરી હતી

અમિત મૈસુરીયા દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા તાલુકા પંચાયત ના બાંધકામ શાખાના અધિક મદદનીશ ઈજનેર કૃણાલ પટેલ ACB ના છટકા માં ઝડપાયા.

“વાસદા તાલુકા પંચાયત બાંધકામ શાખા ફરી એકવાર એસીબી ના કેસમાં બદનામ.” વાસદા તાલુકા પંચાયત ના કર્મચારી અવારનવાર ACB ના કેસ માં ઝડપાયા કરતા હોય છે.ભૂતકાળ માં પણ પટાવાળા ને બાલીનો…

ચીખલી ફડવેલ હાઇવે પર સાદકપોર પંથકમાં ટ્રાન્ફોર્મેરો પર ઝાંડી ઝાખરા તેમજ નમેલા વીજપોલ જોખમી. પ્રિમોન્સૂન કામગીરી માં આળસ ખંખેરી ને તંત્ર કામગીરી કરશે કે કેમ ?

ચીખલી ફડવેલ હાઇવે પર સાદકપોર પંથકમાં ટ્રાન્ફોર્મેરો પર ઝાંડી ઝાખરા તેમજ નમેલા વીજપોલ જોખમી નમેલા વીજપોલથી વાહન ચાલકો ઉપર ઉભુ થતુ જોખમ ચિખલી ફડવેલ હાઇવે પર સાદકપોર પંથકના વિવિધ વિસ્તારોમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!