નવસારી જિલ્લામાં ભારે વરસાદ ના કારણે તા. ૦૪-૦૮-૨૦૨૪ના રોજ વાંસદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓ બંધ કરવામાં આવ્યા.

(૧) કાળા આંબા વાટી રોડ
(૨) મહુવાસ સરા રોડ
(૩)લાખાવાડી ચાપલધરા મીઢોલ ફળિયા રોડ
(૪) સિંગાડ જાગૃતિ ફળિયા રોડ
(૫) નાની વાલઝર મોટી વાલઝર રોડ
(૬) બારતાડ જીવણબારી ફળિયા રોડ
(૭) મોળા આંબા બોપી રોડ
(૮) વાંદરવેલા દોણજા રોડ
(૯) ચારણવાડા એપ્રોચ રોડ
(૧૦) મહૂવાસ જનાર્દન ફળિયા રોડ
(૧૧) ખાંભલા નવતાડ રોડ
(૧૨) પાલગભણ ગામીત ફળિયા રોડ
(૧૩) વાંદરવેલા પાવડી ફળિયા રોડ
(૧૪) સતીમાળ અંકલાછ રોડ
(૧૫) અંક્લાછ ચોંઢા રોડ
(૧૬) કેવડી ઉપલા ફળિયા રોડ
(૧૭) કામળઝરી અંકલાછ રોડ

ભારે વરસાદને કારણે સાવચેતી રાખવાની જરૂર દરેક નાગરિક ની ફરજ

અમિત મૈસુરીયા-

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

નાનાપોંઢા તાલુકાના કાકડકોપર ગામના ખોરી ફળીયા માં આઝાદીના આટલા વર્ષો બાદ પણ રસ્તો ન બન્યો. ૮૦‌ વર્ષ થી સ્થાનિકો હાલાકી વેઠવા મજબૂર.

નાનાપોંઢા તાલુકાના કાકડકોપર ગામના ખોરી ફળીયા રઘુભાઈ સાપટા ની ઘર તરફ જતો રસ્તો. આઝાદીના આટલા વર્ષો બાદ પણ રસ્તો ન બનતા ૮૦‌ વર્ષથી તેઓ તકલીફ વેઠી રહ્યા છે. તમામ રજૂઆત…

વાંસદા તાલુકા માં ભારે વારસાદના કારણે ૪૯ થી વધુ રસ્તાઓ પરના લો લેવલ કોઝવે અને માઇનોર બ્રિજ ને થયેલ નુકસાન ની મરામત ચાલુ.

વાંસદા તાલુકામાં તા.૨૩/૦૭/૨૦૨૬ ના રોજ થયેલ ભારે વરસાદના કારણે નદી-નાળાઓમાં આવેલા પૂરને કારણે ખાસ કરીને ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોને જોડતા લો લેવલ કોઝવે) અને માઇનોર બ્રિજ પર પાણી ફરી વળ્યા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!