-વાંસદા કુમાર શાળા માં  નિવૃત્તિ વિદાય સમારોહ યોજાયો.

વાંસદા માં કુમાર શાળા ના શિક્ષિકા લલીતાબેન એન. આહીર નો વિદાય સન્માન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ માં માજી.TPEO , હરિશસિંહ પરમાર ,નિવૃત્ત શિક્ષક ધીરુભાઈ પટેલ , પદ્દયુમન
સિંહ સોલંકી ,પરેશા બેન,શાળાના નિવૃત્ત થયેલ બેનો,લલીતાબેન ના પરિવાર જનો,ગ્રામજનો ,શાળા નો સ્ટાફ તથા વિદ્યાર્થબાળકો ઉપસ્થિત રહ્યા હતા.
નિવૃત્ત થઈ રહેલા લલીતાબેન શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.તથા સ્મૃતિભેટ આપવામાં આવી. શાળા ના આચાર્ય હીનાબેન સાથે સૌએ લલીતાબેન ને તંદુરસ્ત,પ્રવૃત્તિમય,આનંદ દાયી જીવન જીવી સમાજકલ્યાણ ના કામો કરતા રહે એવી શુભકામના પાઠવી હતી

TODAY 9 SANDESH NEWS

અમિત મૈસુરીયા-

TODAY 9 SANDESH NEWS

Voice of Indian

Related Posts

વાંસદા ભ્રમદેવ મિત્ર મંડળ દ્વારા અંબે નગરના બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું.

વાંસદા ભ્રમદેવ મિત્ર મંડળ દ્વારા અંબે નગરના બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું. ભ્રમદેવ મીત્ર મંડળ દ્વારા દર વર્ષે ની જેમ અખાજ ત્રીજ ની પૂજા ભ્રમદેવ મંદિરે કરવામાં આવે છે અને…

વાંસદા ખાતે સાંસદ ધવલ પટેલના પ્રયત્નો ફળ્યા સરકાર દ્વારા વાંસદાને વિજ્ઞાન કોલેજની ભેટ સાંસદ અને નાણાંમંત્રી દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સાથેની ચર્ચાનો આખરે સુખદ અંત આવ્યો

વાંસદા ખાતે સાંસદ ધવલ પટેલના પ્રયત્નો ફળ્યા સરકાર દ્વારા વાંસદાને વિજ્ઞાન કોલેજની ભેટ સાંસદ અને નાણાંમંત્રી દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી સાથેની ચર્ચાનો આખરે સુખદ અંત વાંસદા તાલુકાને વિકાસની દિશામાં આગળ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!