શ્રી ગુરૂકુલ વિદ્યાલય રાણીફળિયા વાંસદામાં અસહકાર આંદોલન હેઠળ ગુજરાત વિદ્યાપીઠ દ્વ્રારા સ્વદેશી યાત્રા

વાંસદા ખાતે આવેલ શ્રી ગુરૂકુલ વિદ્યાલય રાણીફળિયામાં ‘ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી’ અભિયાન માટે કાર્યકર્તાઓએ માર્ગદર્શન આપ્યું હતું. ‘વંદે ભારત’ અને સરદાર પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠ…

વાંસદાના નવાફળિયામાં ૧૭ વર્ષથી આંગણવાડી-9 નું મકાન નહી હોવાથી બાળકો રઝળવા મજબૂર બન્યા..! “પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા “

વાંસદાના નવાફળિયામાં ૧૭ વર્ષથી આંગણવાડી -9 નું મકાન નહી હોવાથી બાળકો રઝળવા મજબૂર.બન્યા છે.! —— ૪ વર્ષ પહેલા નવીનીકરણ મકાન માટે સ્થાનિક નેતાઓ ભૂમિપૂજન કરી ગયા બાદ કામગીરી માત્ર કાગળ…

વાંસદા ના તોરણીયા ડુંગર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. 21 જૂન 2024 ના રોજ 10 મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી.

વાંસદા ના તોરણીયા ડુંગર ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. 21 જૂન 2024 ના રોજ 10 મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી આખા દેશની સાથે વાંસદા તાલુકામાં ખૂબ જ ઉત્સાહ…

વાંસદા ને યોગ માં આંતરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રસિધ્ધ કરતું આનંદ તપોવન.નવતાડ દક્ષિણ ગુજરાત નું ગૌરવ

વાંસદાને યોગ માં આંતરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રસિધ્ધ કરતું આનંદ તપોવન.નવતાડ . અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેદિક સાયન્સ ના માં યોગિની શાંભવી દેવી દ્વારા પંડિત વામદેવ શાસ્ત્રી તથા વિવેકાનંદ કેન્દ્ર ના વાઇસ પ્રેસિડેંટ…

error: Content is protected !!