"જગતજનની જગદંબા અખિલ બ્રહ્માંડની અધિષ્ઠાત્રી છે."-પ્રફુલભાઈ શુક્લ

નવસારી તાલુકાના પડઘા ગામે શ્રી રણછોડજી મંદિરે કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની ૮૦૬ મી શ્રીમદ્દ ભાગવત કથા નું મંગલાચરણ કરવામાં આવ્યું. દેવ નારાયણ ગૌ ધામ મોતા  પૂ.તારાચંદ બાપુ દ્વારા દીપ પ્રાગટય કરી ૧૦૮ બહેનોને સાડી વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શ્રી ગોકુળદાસ મહારાજ (વીરવાડી હનુમાનજી) , અશોકભાઈ ગજેરા (જી.ઉપપ્રમુખ) , જીગ્નેશભાઈ નાયક , સુમનભાઈ ડી.પટેલ (સરપંચ),સોહનલાલ , અશોકજી રાઠી, રાહુલભાઈ રાઠી, પવનજી મોયલ ,નથમલજી કેલા ઉપસ્થિત રહ્યા હતા.

કથાનું મંગલાચરણ કરતા કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લ  એ કહ્યું હતું કે જગત જનની જગદંબા અખિલ બ્રહ્માંડની અધિષ્ઠાત્રી છે.પ્રથમ દિવસ ના નવચંડી યજ્ઞ ના મનોરથી શ્રી રજનીકાંતભાઈ પરભુભાઈ મિસ્ત્રી (અંબાડા) , શ્રી ધર્મેશભાઈ અમ્રતભાઈ મિસ્ત્રી (સુરત) , શ્રીમતી ચેતનાબેન પીન્ટુભાઈ ભાવસાર (વાપી)  દ્વારા માતાજી નો નવચંડી યજ્ઞ સંપન્ન થયો હતો.આચાર્ય શ્રી મુકેશભાઈ જાની , કિશન દવે , માક્ષિત રાજ્યગુરૂ દ્વારા વેદિક મંત્રોચ્ચાર સહિત પૂજન , અર્ચન અને યજ્ઞ સંપન્ન કરાવામાં આવ્યો હતો.
  • TODAY 9 SANDESH NEWS

    Voice of Indian

    Related Posts

    ચીખલી તાલુકાના ફડવેલ વાડી ફળિયા થી શામળા દેવ ફળીયા થઇ કણભઈ ભવાની ફળીયા ને જોડતો રસ્તો ખખડ ધજ બનતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા.

    ફડવેલ વાડી ફળિયા થી શામળા દેવ ફળીયા થઇ કણભઈ ભવાની ફળીયા ને જોડતો રસ્તો ખખડ ધજ બનતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા. અંદાજે 3 કિ.મી.જેટલો રસ્તો સાંકડો હોવાથી રાહદારીઓ માટે પણ…

    વાંસદા મોટી ભમતી ગામે અકસ્માતમાં નવા વળાંક? : તપાસ પર ઉઠ્યા ગંભીર સવાલ.? — શું મૃતક ના પરિવાર ને ન્યાય મળશે કે કેમ?

    – “–સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ એવિડન્સ અને મોબાઈલ લોકેશનના આધારે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવે તો ગુનેગાર ને સજા અને મૃતક પરિવાર ને ન્યાય મળી રહેશે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    error: Content is protected !!