વાંસદા તાલુકા માં ૧ મે ગુજરાત સ્થાપના દિવસ નિમિતે સમગ્ર ગુજરાત રાજ્ય માં આમ આદમી પાર્ટી દ્વારા એક દિવસીય ઉપવાસ નું આયોજન.
વાંસદા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા કંડોલપાડા ગામે જયમીન ભાઈ ના ઘરે જે રીતે ગુજરાત માં બેરોજગારી ,ભ્રષ્ટાચાર, નસિલા પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થવું,પેપર લીક,કથળતું શિક્ષણ અને આરોગ્ય જેવી સમસ્યા સામે…