વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ખાતે આવેલ પવિત્ર દંડકવન આશ્રમમાં 16 અને 17 એપ્રિલ 2026 ના રોજ ભવ્ય રીતે 11મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવશે.
દંડકવન આશ્રમ ખાતે 11 મો વાર્ષિક મહોત્સવ ઉજવાશે. વાંસદા તાલુકાના વાંસિયા તળાવ ખાતે આવેલ પવિત્ર દંડકવન આશ્રમમાં આવનાર તા. 16 અને 17 એપ્રિલ 2026 ના રોજ ભવ્ય રીતે 11મો વાર્ષિક…

સૌ ભકતો ને જાહેર આમંત્રણ કથા કાર ભાસ્કરભાઈ દવે ખેરગામ વાળા ના કંઠે શ્રી રામ ભક્ત હનમાનજી ની શ્રી હનુમંત કથા સાંભળવાનો અનેરો અવસર.TODAY 9 SANDESH NEWS